સ્નાન કર્યા બાદ ક્યારેય કરશો નહી આ 5 ભૂલો, ચહેરા પર દેખાવવા લાગશે ઘડપણ!
નહાવાથી શરીર હળવું બને છે અને તેનાથી અનેક રોગો દૂર પણ થાય છે. તમારે સ્નાન કર્યા પછી તરત જ મેકઅપ ન લગાવવો જોઈએ.
જ્યારે પણ તમે સ્નાન કર્યા પછી આવો ત્યારે તરત જ તમારા ચહેરાને ટુવાલ વડે ઘસવું જોઈએ નહીં. આમ કરવાથી ચહેરો નિર્જીવ થઈ જાય છે.
સ્નાન કર્યા પછી તમારે ત્વચા પર કેમિકલવાળી ક્રીમ અને મોઇશ્ચરાઇઝર ન લગાવવું જોઈએ. આ વસ્તુઓ લગાવવાથી ચહેરો બગડે છે.
તમારે ફક્ત તમારા ચહેરાને મોઇશ્ચરાઇઝ કરવાની જરૂર નથી, પરંતુ તમારે તમારા આખા શરીરને મોઇશ્ચરાઇઝ કરવું પડશે જેથી શરીર મોઇશ્ચરાઇઝ્ડ રહે.
શાવરથી સ્નાન કરી રહ્યા છો તો તમારે વધુ સમય સુધી સ્નાન કરવું ન જોઇએ. પાણીમાં રહેવાથી સ્કીન ડ્રાય થવા લાગે છે.