ક્યારેય કોઈ પાસે ફ્રીમાં ન લો ખાવાની આ વસ્તુ, ગરીબી આવતા વાર નહીં લાગે

Sat, 21 Oct 2023-12:41 pm,

વાસ્તુ શાત્રમાં એક એવી મહત્વપૂર્ણ વિશે જણાવવામાં આવ્યું છે જે વસ્તુ ફ્રીમાં લેવી ખુભ અશુભ માનવામાં આવે છે. આ વસ્તુને ઉધાર કે ફ્રીમાં લેવાથી વ્યક્તિ આર્થિક સમસ્યાઓથી ઘેરાય જાય છે. 

વાસ્તુ શાસ્ત્ર અનુસાર ક્યારેય કોઈ પાસેથી મીઠું ફ્રીમાં ન લેવું જોઈએ. ન મીઠું ઉધાર માંગો. આમ કરવાથી જાતકની પેઢીઓ દેવા હેઠળ દબાયેલી રહે છે. તે કંગાળ થઈ જાય છે અને આર્થિક સમસ્યાથી ઘેરાયેલો રહે છે. 

વાસ્તુ શાસ્ત્રમાં નમકને ખુબ મહત્વપૂર્ણ માનવામાં આવ્યું છે. મીઠાંના ઘણા ઉપાય ઘરમાંથી વાસ્તુ દોષ દૂર કરવામાં, આર્થિક તંગી, નકારાક્મકથી છુટકારો મેળવવામાં મદદરૂપ છે. તો મીઠાં સાથે કરાયેલી ભૂલો કંગાળ પણ બનાવી શકે છે. 

મીઠું ફ્રીમાં ન લેવા સિવાય તેની સાથે જોડાયેલી એક ભૂલથી પણ બચો. ક્યારેય તમારા રસોડામાં મીઠું ખતમ ન થવા દો. ઘરમાં મીઠું ખતમ થવાથી ધન હાનિ અને માનહાનિનું કારણ બને છે. જેથી મીઠું પૂરુ થાય તે પહેલા લઈ લો.

વાસ્તુ શાસ્ત્રમાં મીઠાંનો સંબંધ ન્યાયના દેવતા શનિદેવ સાથે જણાવવામાં આવ્યો છે. તેથી ફ્રીનું મીઠું ખાવાથી વ્યક્તિ કોઈને કોઈ સમસ્યામાં ઘેરાયેલો રહેશે. 

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતા પર આધારિત છે. ઝી 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી)

 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link