પટના: નાગેશ્વર બાબા 22 વર્ષથી સતત છાતી પર 21 કળશ રાખી કરી રહ્યા છે નવરાત્રીની આરાધના

Fri, 12 Oct 2018-2:46 pm,

પટનાના રહેવાસી નાગેશ્વર બાબા શરદ નવરાત્રી દરમિયા ગત 22 વર્ષોથી સતત પોતાની છાતી પર 21 કળશ સ્થાપના કરી દેવી દુર્ગાની આરાધના કરી રહ્યાં છે.

નાગેશ્વર બાબાએ કહ્યું છે કે તેના માટે તેમને દેવી દુર્ગાથી ઉર્જા મળે છે. ત્યાં પટનાના પ્રસિદ્ધ નૌલખા મંદિરમાં ભગવતીની આરાધના કરે છે.

નાગેરશ્વર બાબાની આ તપસ્યાને જોઇને પટના અને આસપાસના લોકો નૌલખા મંદિર પહોંચી રહ્યાં છે અને તેમને આશીર્વાદ આપી લઇ રહ્યાં છે.

રાજ્યના વિભિન્ન ભાગોમાં પણ કોઇ ભક્ત પોતાની છાતી પર કળશની સ્થાપના કરી આરાધના કરવામાં લીન જોવા મળી શકે છે. આ સતત નવ દિવસ સુધી ખાધા-પીધા વગર સતત તપસ્યા કરે છે.

બિહારના વિભિન્ન ભાગોમાં શરદ નવરાત્રીને લઇ હજારો પૂજા મંડપ બનાવી રહ્યા છે. જેમાં દેવી દુર્ગાની મૂર્તિ બનાવવામાં આવી છે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link