અમદાવાદ રિવરફ્રન્ટ પર ખાદી મહોત્સવમાં PM મોદીએ ચરખો કાંત્યો, 7500 મહિલાઓએ સર્જ્યો રેકૉર્ડ

Sat, 27 Aug 2022-6:20 pm,

આ ખાદી ઉત્સવમાં ગુજરાતના વિવિધ જિલ્લાઓ ખાસ કરીને સુરેન્દ્રનગર, અમરેલી અને રાજકોટમાંથી 7500 મહિલા ખાદી કારીગરો એક જ સમયે એકસાથે ચરખાનું જીવંત નિદર્શન કર્યું. 7500 મહિલા કારીગરોનું આવુ આયોજન વિશ્વમાં પ્રથમ વખત થઇ રહ્યું છે. 

પીએમ મોદી મહિલા કારીગરોની સાથે ચરખો કાંત્યો હતો. આ ઉપરાંત વિવિધ લોકવાદ્યો દ્વારા ગાંધી વિચારધારા આધારિત જીવંત સંગીતનો સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજાયો હતો.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link