Rahu Gochar 2023: માયાવી ગ્રહ રાહુ મીન રાશિમાં કરશે ગોચર, આ જાતકો થઈ જશે માલામાલ

Sun, 11 Jun 2023-9:55 pm,

રાહુના મીન રાશિમાં ગોચર મેષ રાશિના જાતકો માટે વિશેષ રહેવાનું છે. તમારી આર્થિક સમસ્યાઓનું સમાધાન પણ થશે. આર્થિક સ્થિતિ પહેલાથી ખુબ મજબૂત થઈ શકે છે. માન-સન્માનમાં વધારો થશે. 

વૃષભ રાશિના જાતકો માટે રાહુ ગોચર લાભદાયક રહેશે. પ્રગતિની સંભાવનાઓ વધી જશે. આ દરમિયાન યાત્રાની સંભાવના બનેલી છે. વેપાર વર્ગના જાતકોને મોટો લાભ પ્રાપ્ત થશે. કરિયરમાં સફળતા મળશે. 

રાહુનું રાશિ પરિવર્તન કર્ક રાશિના જાતકો માટે શુભ માનવામાં આવી રહ્યું છે. જાતકોને નોકરીમાં સફળતા પ્રાપ્ત થશે. વિદેશ યાત્રાના યોગ બની રહ્યાં છે. કરિયર અને આર્થિક સ્થિતિ માટે ખુબ સારૂ રહેવાનું છે. 

તુલા રાશિના જાતકો માટે રાહુનું રાશિ પરિવર્તન શુભ માનવામાં આવી રહ્યું છે. નોકરી મળવાની વધુ સંભાવનાઓ છે. આર્થિક રૂપથી સફળતા મળવાની પ્રબળ સંભાવના છે. નવુ ઘર કે વાહન ખરીદી શકો છો, પરંતુ તમારે ધૈર્યથી કામ લેવું જોઈએ. 

 

રાહુનું ગોચર તમારી રાશિ મીનમાં થવા જઈ રહ્યું છે. આર્થિક સ્થિતિમાં સુધાર આવશે અને તમને ઘણા સ્ત્રોપથી ધનની પ્રાપ્તિ થશે. અટવાયેલા નાણા પરત મળશે. 

(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માન્યતા પર આધારિત છે. ઝી 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી)

 

 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link