Rathyatra 2022: જગતના નાથની જળયાત્રાના રંગ, બે વર્ષ પછી ફરી સર્જાયેલાં ભવ્ય માહોલની શાનદાર તસવીરો
નોંધનીય છે કે, ગૃહરાજ્યમંત્રી, હર્ષ સંઘવી, પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, પૂર્વ ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા અને મેયર કિરીટ પરમાર દિલીપદાસજી મહારાજ સાથે સાબરમતી નદીના ભૂદરના આરે પૂજામાં બેઠા છે.