અષાઢી બીજ પર અમદાવાદ સહિત આ શહેરમાં યોજાઈ રથયાત્રા, જુઓ તસવીરો

Mon, 12 Jul 2021-3:38 pm,

અત્રે ઉલ્લેખનીય છે કે, રથયાત્રાની પૂર્વસંધ્યાએ રથયાત્રાની પૂર્વ સંધ્યાએ મુખ્યમંત્રી વિજય રૂપાણી (Vijay Rupani) અને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ મુલાકાત લેવા માટે પહોંચ્યા હતા. આ મુલાકાત દરમિયાન તેમણે રથયાત્રાની પૂર્વ તૈયારીઓનું નિરીક્ષણ કર્યું હતું. ગુજરાતની સુખ, સમૃધ્ધિ અને વિકાસ માટે ભગવાન જગન્નાથની (Jagannath) કૃપા આશિષ વરસતા રહે તેવી અપીલ કરી હતી.

અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, ગાંધીનગર અને પાલનપુરમાં રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જનતા કરફ્યુ વચ્ચે અને કોરોના ગાઈડલાઈન મુજબ ભગવાન જગન્નાથજીની રથયાત્રા (Rathyatra 2021) નીકળી હતી. જુઓ રથયાત્રાની તસવીરો...

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link