Shani Nakshatra Parivartan 2023: દિવાળીમાં શનિદેવ ખોલશે આ 5 રાશિઓના નસીબના દ્વાર, રૂપિયાથી તિજોરી ઉભરાશે

Tue, 10 Oct 2023-10:55 am,

શનિ દેવના નક્ષત્ર પરિવર્તન બાદ સીધી ચાલમાં પરત આવવાથી મેષ રાશિના જાતકોને ચાંદી જ ચાંદી થવાની છે. તમને અચાનક આર્થિક લાભ મળી શકે છે. આ મહિને પૈસા સંબંધિત તમામ પ્રકારની સમસ્યાઓ દૂર થઈ જશે. રોકાણ માટે પણ આ ઘણો સારો સમય છે.

શનિદેવની સીધી ચાલમાં પરત આવવાથી વૃષભ રાશિના લોકો માટે સારા દિવસોની શરૂઆત થશે. નોકરીયાત લોકોને પ્રમોશન મળી શકે છે, વેપારી વર્ગને પણ લાભની તકો છે. માન-સન્માનમાં વધારો થશે. તમને ભાગ્યનો પૂરો સાથ મળશે.

શનિદેવની સીધી ચાલથી મિથુન રાશિના જાતકોને પ્રગતિ થશે, પૈસા અને નોકરી સંબંધિત તમામ પ્રકારની સમસ્યાઓ દૂર થશે. લગ્નનું આયોજન કરનારા લોકોના સંબંધો આગળ વધી શકે છે. તમને દેવી લક્ષ્મીની વિશેષ કૃપા પ્રાપ્ત થશે.

શનિનું માર્ગી અવસ્થામાં પાછા ફરવું કન્યા રાશિ માટે ફાયદાકારક સાબિત થશે, ધંધામાં ધાર્યા કરતાં વધુ નફો મળવાની સંભાવના છે. નોકરી શોધી રહેલા લોકોને સારા વિકલ્પો મળશે. તમે નવું મકાન, વાહન ખરીદવાનું વિચારી શકો છો.

ધન રાશિના લોકો માટે નવેમ્બર મહિનો ખૂબ જ ખાસ રહેવાનો છે, તેમને દેવી લક્ષ્મીની વિશેષ કૃપા પ્રાપ્ત થશે. માતાના આશીર્વાદથી પૈસા સંબંધિત તમામ પ્રકારની સમસ્યાઓ દૂર થશે. અટવાયેલા પૈસા પાછા આવશે અને રોકાણ માટે પણ આ સારો સમય છે.

આ આર્ટિકલમાં આપવામાં આવેલી જાણકારી અને સૂચનાઓ સામાન્ય માન્યતાઓ આધારિત છે. ZEE 24 KALAK તેની પુષ્ટિ કરતું નથી.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link