100 વર્ષ બાદ શુક્ર અને મંગળે બનાવ્યો નવપંચમ રાજયોગ, આ જાતકો થશે માલામાલ, ધનલાભ અને કરિયરમાં પ્રગતિનો યોગ

Sun, 06 Oct 2024-3:37 pm,

વૈદિક જ્યોતિષ અનુસાર ગ્રહ સમય-સમય પર રાજયોગ અને નવપંચમ રાજયોગનું નિર્માણ કરે છે. જેનો પ્રભાવ માનવ જીવન અને દેશ-દુનિયા પર જોવા મળે છે. તમને જણાવી દઈએ કે 8 ઓક્ટોબરે શુક્ર અને મંગળ નવપંચમ રાજયોગ બનવા જઈ રહ્યાં છે. જેનાથી કેટલાક જાતકોનું ભાગ્ય પલટી શકે છે. સાથે આ રાશિના જાતકોની ધન-સંપત્તિમાં અપાર વધારો થઈ શકે છે. આવો જાણીએ આ ભાગ્યશાળી રાશિઓ.  

તમારા લોકો માટે નવપંચમ રાજયોગ લાભદાયક સાબિત થઈ શકે છે. આ દરમિયાન તમારી આવકમાં વધારો થઈ શકે છે. સાથે ધનમાં વૃદ્ધિ થઈ જશે અને કાર્યક્ષેત્રમાં સફળતા મળવાની સંભાવના છે. વેપારી લોકો સારી કમાણી કરી શકે છે. આર્થિક સ્થિતિમાં સુધાર થશે. આ દરમિયાન તમે કામ-કારોબાર સંબંધિત યાત્રા કરી શકો છો, જે શુભ રહેશે. આ સમયે કોઈ ધાર્મિક કે માંગલિક કાર્યમાં સામેલ થઈ શકો છો. આ સમયમાં તમે નાણાની બચત કરી શકશો. કાર્યક્ષેત્રમાં અધિકારી તમારા પ્રયાસોથી સંતુષ્ટ થશે.

નવપંચમ રાજયોગનું બનવું સિંહ રાશિના જાતકો માટે અનુકૂળ સિદ્ધ થઈ શકે છે. આ દરમિયાન તમે કોઈ ગેઝેટ કે વાહન કે પ્રોપર્ટી ખરીદી શકો છો. આ દરમિયાન તમે દેશ-વિદેશની યાત્રા કરી શકો છો. તમારા લગ્ન જીવનમાં સુખ-શાંતિ રહેશે. આ દરમિયાન પતિ-પત્ની વચ્ચે પ્રેમ અને આપસી તાલમેલ વધી શકે છે. તે પોતાના જીવનસાથી સાથે આનંદમય સમય પસાર કરી શકે છે. આ સમયે તમને ભાગીદારીમાં કામ કરવાથી લાભ થઈ શકે છે. આ દરમિયાન તમારા અટવાયેલા નાણા પરત મળી શકે છે. આ સમયે બેરોજગાર લોકોને નોકરી મળી શકે છે. સાથે તમારી પ્રોફેશનલ લાઇફમાં સકારાત્મક ફેરફાર આવશે.

તમારા લોકો માટે નવપંચમ રાજયોગનું બનવું લાભદાયક સાબિત થઈ શકે છે. આ સમયમાં તમારા સાહસ અને પરાક્રમમાં વધારો થશે, સાથે તમારા વ્યક્તિત્વમાં નિખાર આવશે. નોકરી કરનાર જાતકોને લાભ મળી શકે છે. બેરોજગાર લોકોને નોકરી મળી શકે છે અને કરિયર માટે આ સમય અનુકૂળ છે. આ દરમિયા તમને ભૌતિક સુખની પ્રાપ્તિ થશે. આ દરમિયાન તમારી વિચારેલી યોજના સફળ થઈ શકે છે. આ સમયમાં તમને ભાગ્યનો સાથ મળશે. તમારા અટવાયેલા કાર્યો થશે.

આ લેખમાં આપવામાં આવેલી કોઈ જાણકારીની સટીકતા કે વિશ્વસનીયતાની ગેરંટી નથી. વિવિધ માધ્યમો જેમ કે જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ કે પછી ધર્મગ્રંથોમાંથી સંગ્રગિત કરી આ જાણકારી તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર સૂચના આપવાનો છે. તે સાચી અને સિદ્ધ થવાની પ્રમાણિકતા ન આપી શકીએ. એટલે કોઈ પ્રકારનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતની સલાહ લો.  

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link