JAYA EKADASHI 2024: જયા એકાદશી પર શુભ સંયોગ! રાજીરાજી થશે આ 5 રાશિ

Sun, 18 Feb 2024-3:56 pm,

આ સમયગાળા દરમિયાન તમે તમારી કારકિર્દીમાં નવી ઊંચાઈઓ પ્રાપ્ત કરશો. તમને મોટું પદ, પ્રતિષ્ઠા અને સારા એવા પૈસા મળશે. તમારા જીવનમાં ભૌતિક સુખ-સુવિધાઓ વધશે. નવી નોકરી મળી શકે છે. આવકના સ્ત્રોત વધશે.

આ સમયગાળા દરમિયાન તમને નોકરી અને વ્યવસાયમાં સારો એવો લાભ થશે. સામાજમાં માન મોભો વધશે, સામાજિક પદ-પ્રતિષ્ઠા વધશે. જીવનસાથીનો પણ સારો એવો સહયોગ મળશે.

આ સમયગાળા દરમિયાન વેપારીઓને સારો એવો નફો મળી શકે છે. બીજી તરફ નોકરિયાત વર્ગને પણ આ સમય દરમિયાન સારો લાભ થશે. તમને કારકિર્દીમાં સફળતા અને અંગત જીવનમાં ખુશીના સમાચાર મળી શકે છે.  

મેષ રાશિવાળાએ રાજી થવાનો સમય આવી ગયો છે. આ સમયગાળા દરમિયાન જૂની સમસ્યાઓ અને માનસિક તણાવથી તમને રાહત મળશે. નોકરી માટે સમય સારો છે. પૈતૃક સંપત્તિથી આર્થિક લાભ થશે. લવ લાઈફ અને દાંપત્ય જીવન ખુશહાલ રહેશે. સ્વાસ્થ્ય સારું રહેશે.  

શું તમે એક નોકરીયાત વ્યક્તિ છો? નોકરીયાત માટે અત્યારનો સમય ખુબ જ શુભ માનવામાં આવે છે. તમારી આવકમાં વધારો થઈ શકે છે. એટલું જ નહીં તમે કરેલું જૂનું રોકાણ મોટું વળતર આપી શકે છે. બિઝનેસનો પણ વધી શકે છે વ્યાપ.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link