ટીવી એક્ટ્રેસ સેજલ શર્માએ કેમ કરી આત્મહત્યા? સુસાઇડ નોટથી થયો ખુલાસો

Sat, 25 Jan 2020-2:05 pm,

સેજલ મુંબઈના મીરા રોડ ખાતે રોયલ નેસ્ટ બિલ્ડિંગમાં રહેતી હતી. 

સેજલના સુસાઇડ કેસમાં મીરા રોડ પોલીસે એક્સિડેન્ટલ ડેથ રિપોર્ટ ફાઇલ કરી દીધી છે અને તપાસમાં લાગી ગઈ છે. 

ન્યૂઝ એજન્સી પીટીઆઇની માહિતી પ્રમાણે પોલીસને સુસાઇડ નોટ મળી છે. આ નોટમાં સેજલે કહ્યું છે કે તે પોતાના અંગત કારણોસર આ પગલું લઈ રહી છે. 

સેજલનો મૃતદેહ મુંબઈના મીરા રોડ ખાતેના તેના ઘરેથી મળ્યો હતો. 

સેજલ રાજસ્થાનના ઉદયપુરની રહેવાસી હતી. 

સેજલ પોતાના માતા-પિતાની ઇચ્છા વિરૂદ્ધ 2017માં મુંબઈ આવી હતી. 

સેજલે બોલિવૂડ સ્ટાર આમિર ખાન સાથે વીવોની જાહેરાતમાં કામ કર્યું હતું. 

ટીવી અને શો સિવાય તે આઝાદ પરિંદે નામની વેબ સિરીઝમાં જોવા મળી હતી. 

સેજલે પોતાની કરિયરની શરૂઆત ટીવી શો દિલ તો હેપ્પી હૈ જીથી કરી હતી. 

સેજલ એક સફળ એક્ટ્રેસ છે અને બોલિવૂડની ફિલ્મમાં કામ કરવા ઇચ્છતી હતી. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link