બુધ બાદ સૂર્યનો મીન રાશિમાં પ્રવેશ થતા જ આ 4 જાતકો થશે માલામાલ, થશે પૈસાનો વરસાદ

Fri, 08 Mar 2024-7:32 pm,

બુધ દેવે 7 માર્ચે મીન રાશિમાં પ્રવેશ કરી લીધો છે. બુધ બાદ સૂર્ય પણ 14 માર્ચે મીન રાશિમાં પ્રવેશ કરશે. સૂર્ય દેવને જ્યોતિષમાં વિશેષ સ્થાન પ્રાપ્ત છે. સૂર્ય દેવને ગ્રહોના રાજા કહેવામાં આવે છે. સૂર્ય દેવના શુભ થવા પર વ્યક્તિને ખુબ માન-સન્માન મળે છે અને ધનલાભ થાય છે. સૂર્યનો મીન રાશિમાં પ્રવેશ થવાની સાથે કેટલાક જાતકોના અચ્છે દિન શરૂ થઈ જશે. આ રાશિને ભાગ્યનો સાથ મળશે. જાણો સૂર્યના રાશિ પરિવર્તનથી કયાં જાતકોને લાભ થશે.   

  સૂર્યનું ગોચર શુભ ફળ આપશે. દાંપત્ય જીવન સુખમય રહેશે. પરિવારના સભ્યો અને મિત્રોનો સહયોગ મળશે. આ સમય તમારા માટે કોઈ વરદાનથી ઓછો નથી. આર્થિક સમસ્યાઓથી છુટકારો મળશે. નવું વાહન કે મકાન ખરીદવાનો યોગ બની રહ્યો છે. કાર્યોમાં સફળતા મળશે. 

  સૂર્યના રાશિ પરિવર્તનથી શુભ ફળની પ્રાપ્તિ થશે. નોકરી અને વેપારમાં પ્રગતિ થશે. લગ્ન જીવન સુખમય રહેશે. નવું વાહન કે મકાન ખરીદવાનો યોગ બની રહ્યો છે.  કાર્યોમાં સફળતા પ્રાપ્ત કરશો. શુભ પરિણામ મળશે. ધન લાભ થશે. આધ્યાત્મિક અને ધાર્મિક કાર્યોમાં ભાગ લેવાની તક મળશે.

 

સિંહ રાશિના જાતકો માટે સૂર્યનો મીન રાશિમાં પ્રવેશ શુભ રહેશે. લગ્ન જીવન સુખમય રહેશે. પરિવારના સભ્યોનો સહયોગ મળશે. ખુબ માન-સન્માન મળશે. પદ-પ્રતિષ્ઠામાં વધારો થશે. ધન લાભ થશે, જેનાથી આર્થિક પક્ષ મજબૂત થશે. ભાગ્યનો સાથ મળશે. મીન રાશિના જાતકો માટે આ સમય વરદાન સમાન છે. 

મીન રાશિમાં સૂર્યનું પ્રવેશ શુભ ફળ આપશે. શિક્ષણ ક્ષેત્ર જોડાયેલા લોકોને શુભ ફળની પ્રાપ્તિ થશે. લગ્ન જીવન સુખમય રહેશે. કાર્યક્ષેત્રમાં બધા તમારા કામની પ્રશંસા કરશે. પરિવારના સભ્યોનો સહયોગ પ્રાપ્ત થશે. ધન લાભ થશે, જેનાથી આર્થિક પક્ષ મજબૂત થશે. માન-સન્માન અને પદ-પ્રતિષ્ઠામાં વધારો થશે. નોકરી તથા વેપારમાં લાભનો યોગ બની રહ્યો છે. 

આ લેખમાં આપવામાં આવેલી જાણકારી પર અમે તે દાવો નથી કરતા કે સંપૂર્ણ સત્ય તથા સટીક છે. તમે વધુ માહિતી માટે સંબંધિત ક્ષેત્રના નિષ્ણાંતની સલાહ લઈ શકો છો. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link