પતિની બેગ ચૂપચાપ પેક થઈ રહી હોય તો સમજી જજો કે આ દેશમાં ફરવા જાય છે!

Fri, 30 Aug 2024-5:13 pm,

હવે લોકો માલદીવ નહિ, પરંતું સૌથી વધુ થાઈલેન્ડ જઈ રહ્યાં છે. બેચલર પાર્ટી હોય કે પછી મિત્રોની સાથે ઈન્ટરનેશનલ ટ્રીપ કરવાનો પ્લાન હોય. હંમેશા ભારતીયો અન્ય ટુરિસ્ટની વચ્ચે થાઈલેન્ડનું નામ આગળ આવે છે.   

હાલમાં જ નોટિસ કરાયું કે, પ્રવાસીઓની સંખ્યામાં થાઈલેન્ડ જનારો વર્ગ મોટો છે. આ અમે નહિ, આંકડા કહી રહ્યાં છે.

હકીકતમાં, થાઈલેન્ડે ભારતીય પ્રવાસીઓ માટે બેંગકોકને વિઝા ઓન અરાઈવલ ફ્રી કરી દીધા છે. બેંગકોકમાં વીઝા ઓન અરાઈવલ ફ્રી ટ્રાવેલની ડેડલાઈ 11 નવેમ્બર, 2024 સુધી વધારી દીધી છે. 

ગત વર્ષે નવેમ્બરમાં થાઈલેન્ડે વીઝો ઓન અરાઈવલ ફ્રીના નિયમ લાગુ કર્યા હતા. આ નિયમના ફાયદા એ હતા કે, હવે બેંગકોકની હોટલમાં ઈન્ડિયન પ્રવાસીઓની સંખ્યામાં બે ગણો નહિ, ચાર ગણો વધારો થયો છે. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link