Anupama Prequel માં જોવા નહીં મળે આ એક્ટર, અનુજની સાથે આ 6ની પણ વિદાય

Thu, 31 Mar 2022-6:39 pm,

આ શોમાં અનુપમા સીરિયલના સૌથી જાણીતા પાત્ર અનુજ કપાડિયાની કમી લોકોને ખલશે. કારણ કે અહીં અનુપમાના લગ્ન બાદ અને છુટાછેડા પહેલાની કહાની સામે આવવાની છે. આ દરમિયાન અનુજ વિદેશમાં હતો તેથી તે શોમાં જોવા મળશે નહીં.

અનુપમાનો સૌથી મોટો સપોર્ટર અને તેનો લાડલો નાનો પુત્ર સમર શાહની ભૂમિકા નિભાવનાર પારસ કલનાવત આ પ્રીક્વલમાં નહીં હોય. કારણ કે આ શોમાં સમરના બાળપણનું પાત્ર હશે. 

 

 

આ શોમાં કિંજલ એટલે નિધી શાહની ભૂમિકા ખતમ થઈ જશે. કારણ કે જ્યારે સમર અને તોષૂ બાળકો છે તો અનુપમાની વહુની ભૂમિકાનો સવાલ ઉઠતો નથી. 

 

 

અનુપમામાં આપણે જોઈ ચુક્યા છીએ કે પાખી લગ્નના 10 વર્ષ બાદ જન્મી છે, એટલે કે આ પ્રીક્વલમાં પાખી એટલે કે મુસ્કાન બામને પણ જોવા મળશે નહીં. 

 

 

વનરાજની બીજી પત્ની કાવ્યા એટલે કે મદાલસા શર્મા પણ આ શોને મિસ કરશે. કારણ કે આ કહાનીમાં વનરાજ અને કાવ્યાની મુલાકાત થશે નહીં. 

 

 

પારિતોષ એટલે કે તોષૂનું પાત્ર ભજવનાર આશીષ મહરોત્રાના બાળપણ વાળુ રૂપ શોમાં જોવા મળશે, તેથી આશીષ પણ હવે દેખાશે નહીં. 

 

 

જ્યારે શોમાં અનુજની એન્ટ્રી થવાની નથી તો તેની બહેન માલવિકાનો સવાલ ઉઠતો નથી, તેથી શોમાં અનેરી વજાણી પણ જોવા મળશે નહીં. 

 

 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link