First Night પર મોટાભાગે ભારતીયો કરે છે આ કામ, જાણીને કદાચ વિશ્વાસ નહીં કરો તમે

Sat, 21 Nov 2020-11:15 pm,

લગ્ન એક લાંબી પ્રક્રિયા છે, તેની વિધિ થોડા દિવસ પહેલાથી શરૂ થઈ જાય છે. લગ્નથી પહેલા રોકા, સગાઈ, હલ્દી, મહેંદી, વરમાળા, ફેરા અને વિદાઈ જેવી કેટલીક પરંપરાઓ નિભાવી પડે છે. આ બધા વચ્ચે વર-વધુ ઘણા થાકી જાય છે. સુહાગરાતના દિવસે બંને આરામ કરવા માટે સમય મળી જાય છે, આ કારણે કેટલાક કપલ સુહાગરાત પર આરામ કરવાનું પસંદ કરે છે.

લગ્નની વિધિ પૂર્ણ થયા પછી પણ ઘરમાં મહેમાનોની હલચલ જોવા મળે છે. વરરાજાની ભાભી અને બહેનો વરરાજા અને દુલ્હનને ઘેરે બેસી જાય છે અને હસી-મજાક કરતા હોય છે. આ દિવસે, બહેનો તેમના ભાઈને ઘણી મજાક ઉડાવે છે. કેટલીક વખત તો ગપસપમાં આખી રાત નીકળી જાય છે.

સુહાગરાતની રાતે કેટલાક કપલ્સ વાતચીતમાં જ રાત પસાર કરે છે. ભારતમાં મોટાભાગે લોકોની અરેન્જ મેરેજ થયા છે. આ કારણે બંને એકબીજાને સારી રીતે સમજવા પર વધારે ધ્યાન આપે છે. કેટલાક કપલ્સ આ સુંદર ક્ષણ પર તેના પાર્ટનરને યાદગાર ગિફ્ટ પણ આપે છે.

કપલ્સમાં હનીમુન (Honeymoon)નો ઘણો ક્રેઝ હોય છે. ભારતના મોટાભાગના કપલ્સ (Couples) સુહાગરાતની જગ્યાએ હનીમુન પર શારીરિક સંબંધ બનાવવામાં વિશ્વાસ રાખે છે, જેથી તેમનું હનીમુન હમેશા યાદગાર બની રહે. તેથી ઘણી વખત તેઓ સુહાગરાત પર હનીમુનનો પ્લાન બનાવતા બનાવતા સુઈ જતા હોય છે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link