Toughest Religious Tours In India: ભારતની સૌથી મુશ્કેલ ધાર્મિક યાત્રાઓ, અહીં જવું બધા માટે શક્ય નથી

Sat, 30 Oct 2021-6:42 pm,

તેને ભારતના સૌથી મુશ્કેલ ટ્રેકમાં માનવામાં આવે છે. અહીં જવા માટે તમારે પહેલા જંગલોમાંથી પસાર થવું પડે છે અને પછી લાંબા પહાડો પર ચઢવાનું હોય છે. 

અમરનાથ યાત્રા પણ ભારતની મુશ્કેલ યાત્રાઓમાંથી એક છે. તે માટે યાત્રિકોએ ખુબ ચાલવું પડે છે. પહાડ પર ઠંડીમાં ચઢવાનું ખુબ મુશ્કેલ હોય છે. 

કેદારનાથ મંદિર ઉત્તરાખંડના રૂદ્રપ્રયાગ જિલ્લામાં સ્થિત છે. આ મંદિર ખુબ ઉંચાઈ પર સ્થિત છે. અહીં પહોંચવા માટે તીર્થયાત્રિઓને મુશ્કેલ અને સીધી ચઢાઈ કરવાની હોય છે. 

હેમકુંડ સાહિબ સુધી પહોંચવા માટે આશરે 14 કિલોમીટર સુધી ખતરનાક ચઢવાનું હોય છે. અહીં જવા માટે ગોવિંદઘાટ સુધી ગાડીથી જઈ શકાય છે. દિલ્હીથી આ જગ્યાનું અંતર 505 અને ઋષિકેશથી 255 કિલોમીટર છે. પહાડ પર ઠંડીમાં ચઢવાનું મુશ્કેલ છે અને તેમાં 12-14 કલાક લાગે છે. 

તેને ભારતની સૌથી મુશ્કેલ ધાર્મિક યાત્રા કહી શકાય છે. તે સમુદ્ર તટથી 5945 મીટરની ઉંચાઈ પર સ્થિત છે. અહીં પહોંચવા માટે વધારે ચાલવાનું હોય છે. અહીં સૌથી નજીકનું રેલવે સ્ટેશન તનકપુર છે, જે આશરે 239 કિલોમીટર દૂર છે. આ મંદિર ભગવાન શિવને સમર્પિત છે. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link