માટે ચર્ચામાં છવાઇ ગઇ Vani Kapoor, મહામારીને લઇને કહી આ વાત- See Photos

Tue, 07 Jul 2020-8:44 pm,

વાણી કપૂર (Vani Kapoor) એ કહ્યું કે 'મારું માનવું છે કે સૌથી મોટો બોધપાઠ એ છે કે આગામી ભવિષ્ય માટે અસાધારણ તૈયારી મહત્વપૂર્ણ છે, જેથી આ પ્રકારે કંઇ થાય તો આપણે તૈયાર રહીએ.'

વાણી કપૂર (Vani Kapoor) એ આગળ કહ્યું કે મહામારી દરમિયાન મળેલી બીજી શિખામણ પ્રશંસાનો ભાવ છે. 

તેમણે આગળ કહ્યું કે 'મેં એક નવી રીત પર પણ ધ્યાન આપ્યું છે, તે એ છે કે આપણે આપણી જીંદગી માટે અને આપણે જેમને પ્રેમ કરીએ છીએ, તેમના માટે પ્રશંસાની નવી ભાવના અનુભવતા શીખી લેવું જોઇએ.

તો આગળ કહ્યું ''લોકોને ઘણી વસ્તુઓને લઇને આભારી હોવું જોઇએ. આ ઉપરાંત એ પણ યાદ રાખો કે દરેક વસ્તુને હળવાશમાં લેવી ન જોઇએ.'

લોકડાઉન દૂર થયા બાદ વાણી કપૂર પોતાના કામ પર પરત ફરવા માટે તૈયાર છે. 

તેમની આગામી ફિલ્મ અક્ષય કુમાર સાથે 'બેલબોટમ છે. તમામ ફોટો સાભાર: instagram@Vani Kapoor

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link