Vastu Tips: રસોડાના આ 4 મસાલા ઘરમાં વધારશે બરકત, એકવાર અજમાવી જુઓ આ એકદમ સરળ ઉપાય

Mon, 01 Jan 2024-8:44 am,

જ્યોતિષશાસ્ત્ર અનુસાર જે લોકો લવિંગ ને પોતાના પર્સ કે પૂજા સ્થાન પર રાખે છે તેના જીવનમાં અને ઘરમાં હંમેશા સુખ સમૃદ્ધિ રહે છે.

ધાર્મિક માન્યતા અનુસાર હળદરનો સંબંધ બૃહસ્પતિ સાથે હોય છે. જો તમે રોજ નાહવાના પાણીમાં હળદર ઉમેરો છો અથવા તો હળદરનો ચાંદલો કરો છો તો તેનાથી ખરાબ શક્તિઓ તમારાથી દૂર રહેશે અને સૌભાગ્ય વધશે. 

એલચીનો સંબંધ ધનના દેવી માતા લક્ષ્મી સાથે છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર રોજ એલચી ખાવાથી પોઝિટિવ એનર્જીનો સંચાર થાય છે અને આર્થિક સ્થિતિ સુધરે છે.

જ્યોતિષશાસ્ત્ર અનુસાર જો તમે તજનો ટુકડો તિજોરી અથવા પર્સમાં રાખો છો તો તેનાથી તમને ધન લાભ થાય છે અને જીવનમાં સુખ સમૃદ્ધિ વધે છે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link