Photos : કોરોનાની મહામારી વચ્ચે CM વિજય રૂપાણીએ સોમનાથ મહાદેવ સામે શિશ ઝૂકવ્યું

Sat, 11 Jul 2020-8:41 am,

મુખ્યમંત્રીના દર્શન પહેલા સોમનાથ મંદિરમાં ચુસ્ત બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો. તેમજ કોરોનાને પગલે તકેદારીના તમામ પગલા લેવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, આ પહેલા મુખ્યમંત્રીએ અંબાજી મંદિરમાં પણ દર્શન કર્યા હતા.  

ઉલ્લેખનીય છે કે, સોમનાથ મંદિરની સુરક્ષામાં રહેતા લાઈઝનિંગ પોલીસકર્મીનો કોરોના પોઝિટિવ આવતા સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. મુખ્યમંત્રીની મુલાકાત પહેલા જ પોલીસ કર્મીનો રિપોર્ટ પોઝિટિવ આવતા ખળભળાટ મચ્યો હતો. જેના બાદ સોમનાથ મંદિર સુરક્ષા કર્મીઓ તેમજ સોમનાથ ટ્રસ્ટના કર્મીઓની તબીબી ચકાસણી હાથ ધરાઈ હતી.   

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link