Virat Kohli ની શાન છે આ 11 Tattoos, જાણો કયા ટેટૂનો શું છે અર્થ

Wed, 12 May 2021-9:26 pm,

વિરાટ કોહલીના પિતાનું નામ પ્રેમ કોહલી હતું. તેમણે પોતાના ડાબા હાથ પર પાછળને તરફ પિતાનું નામ લખાવ્યું છે. 

વિરાટ કોહલી ભગવાન શિવના મોટા ભક્ત છે. એટલા તેમના ડાબામાં ભગવાન શિવનું ટેટૂ પણ છે. તેમાં કૈલાશ પર્વત પર ભગવાન શિવને ધ્યાન કરતાં દર્શાવવામાં આવ્યા છે. 

2008માં વિરાટ કોહલીએ વનડે ઇન્ટરનેશનલમાં ડેબ્યૂ કર્યું. તે ભારત તરફથી વનડેમાં પર્દાપર્ણ કરનાર 175મા ખેલાડી બન્યા. એટલા માટે તેમની વનડે કેપનો નંબર 175 છે. 

કોહલીએ જૂન 2011માં કિંગ્સ્ટનમાં વેસ્ટઇંડીઝની વિરૂદ્ધ ટેસ્ટ કિક્રેટમાં પગ મુક્યો હતો અને તે 269મા ખેલાડી બન્યા. જેથી તેમને કેપનો નંબર 269 છે. 

ડાબા બાવડા પર જાપાની સમુદ્રા યોદ્ધાનું ટેટૂ છે. આ જાપાની સમુરાઇ હાથમાં એક તલવાર લઇને ઉભો છે. વિરાટ આ ટેટૂને પોતાનું 'ગુડલક' ગણે છે. 

આ ટેટૂ તેમના ડાબા ખભા પર છે. તેના વિશે વિરાટ કોહલીએ કહ્યું હતું કે ''હું તેને ભગવાનની આંખ કહું છું. આ ટેટૂનો અર્થ છે બ્રહ્માંડ. જે એક આંખની માફક દેખાય છે. 

વિરાટે ઓમનું ટેટૂ પણ બનાવ્યું છે. આ (ઓમ) સુસંગત ધ્વનિને તે જીવનનો સાર ગણે છે.

કોહલીનો જન્મ 5 નવેમ્બર, 1988 ના રોજ થયો હતો. તેમની રાશિ સ્કોર્પિયો છે, તેમણે પોતાની રાશિ જમણા હાથ પર લખાવી છે.

વિરાટ કોહલીએ પોતાના પહેલું ટેટૂ પોતાની માં સરોજના નામથી કરાવ્યા હતા. આ ટેટૂ તેમના ડાબા હાથ પર બનેલું છે.

આ ટ્રાયબલ ટેટૂ તેમના જમણા હાથ પર કાંડા ઉપર બનેલું છે, આ તેમના જનજાતિ, ટીમ અને નિશ્વિતરૂપથી, તેમની લડાઇની ભાવના, એગ્રોના પ્રતિ નિષ્ઠાનું પ્રતિક છે.

આ ટેટૂ કોહલીના ડાબા હાથમાં ભગવાન શિવના ટેટૂની બાજુમાં બનેલું છે. આ શક્તિનું પ્રતિક મોનેસ્ટ્રીનું છે, જે ક્રિકેટની પિચ પર તેમાં ઉર્જા ભરે છે. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link