દાદીમાનો નુસ્ખો! રાતે સૂતા પહેલા ભૂલ્યા વગર નાભિમાં નાખો તેલના ટીપા, જુઓ પછી કમાલ

Fri, 12 Jul 2024-8:56 am,

એવું માનવામાં આવે છે કે નાભિની આજુબાજુ માલિશ કરવાથી પાચન અગ્નિને તે મજબૂત બનાવે છે, જેનાથી પાચન અને પેટની ગડબડીથી રાહત મળે છે. 

યોગમાં નાભિને શરીરનું કેન્દ્ર ગણવામાં આવ્યું છે. એવું મનાય છે કે તેમાં તેલ લગાવવાથી શરીરની ઉર્જાનો પ્રવાહ (દોષો)માં સંતુલન જળવાઈ રહે છે. 

કેટલાક તેલોમાં ફેટી એસિડ હોય છે. જે નાભિની આજુબાજુની ત્વચાને પોષણ આપીને રુક્ષપણું દૂર કરે છે. 

નાભિની આજુબાજુ માલિશ કરવાથી માંસપેશીઓને આરામ મળી શકે છે. જેનાથી સાંધાના દુખાવામાં રાહત મળે છે. જો કે ગંભીર પ્રકારના દુખાવા માટે ડોક્ટરની સલાહ જરૂરી છે. 

શિશુઓમાં પેટ ફુલવું કે ગેસની સમસ્યા સામાન્ય હોય છે. પરંપરાગત રીતે એવું માનવામાં આવે છે કે નાભિમાં સરસવનું તેલ લગાવવાથી આરામ મળે છે. જો કે તેના પર કોઈ વૈજ્ઞાનિક પ્રમાણ નથી અને શિશુઓ પર કોઈ પણ પ્રકારનું તેલ લગાવતા પહેલા ડોક્ટરની સલાહ જરૂરી છે. 

નાભિની આજુબાજુ કોમળ રીતે માલીશ કરવાથી તમને તણાવથી મુક્તિ મળી શકે છે. માલિશથી શરીરમાં બ્લડ ફ્લો સારો થાય છે જેનાથી શાંતિનો અનુભવ થાય છે.   

 

 

પ્રિય વાંચક, અમારો આ લેખ વાંચવા બદલ તમારો આભાર. આ લેખ તમને જાગૃત કરવાના  હેતુથી લખવામાં આવ્યો છે. અમે તેને લખવા માટે ઘરેલુ નુસ્ખાઓ અને સામાન્ય જાણકારીની મદદ લીધી છે. સ્વાસ્થ્ય સંબંધિત કઈ પણ તમે વાંચો તો તેને અપનાવતા પહેલા ડોક્ટરની સલાહ ચોક્કસપણે લો.   

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link