Marriage Ceremony: લાંબા સમયથી લગ્ન નથી થઈ રહ્યાં? લગ્નની વાતમાં વારંવાર આવે છે વિઘ્ન? કોઈકને કોઈક કારણે સગપણ થતા થતા રહી જાય છે? ઘણાં લોકો જીવનમાં આવી સમસ્યાઓનો સામનો કરતા હોય છે. તેનાથી ગભરાવાની જરૂર નથી. અહીં આ સમસ્યાના સમાધાન સામે સરળ ઉપાય પણ જણાવવામાં આવ્યો છે. 7 મંગળવાર હનુમાનજીને ચમેલીનું તેલ અને સિંદૂર ચડાવવું, આનાથી લગ્ન કરવામાં આવતું વિઘ્ન દૂર થશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભગવાનનો રથ ખેંચવાથી જન્મ-મરણના ચક્રમાંથી મળે મુક્તિ, 100 યજ્ઞનું મળે છે પુણ્ય
56 ભોગ છોડીને ભગવાન જગન્નાથને કેમ ચડાવવામાં આવે છે ખીચડીનો ભોગ, જાણો રસપ્રદ કહાની
18 કિલોમીટર લાંબી રથયાત્રાનો આકાશી નજારો જોઈ નહિ થાય વિશ્વાસ, જુઓ Photos


આપણા દરેકના જીવન પર ગ્રહ-નક્ષત્ર (astrology Upay) ની અસર પડે છે. ગ્રહોની ચાલ બદલાય છે ત્યારે આપણા જીવનમાં ક્યારેક સુખ આવે છે તો ક્યારેક દુ:ખ  જો તમે કોઈ સમસ્યા (Jyotish Remedy) થી પીડાતા હોવ અને તેનું સમાધાન નથી મળતુ તો તમારે જ્યોતિષ વિદ્યાના ઉપાયો જીવનમાં ઉતારવા જોઈએ.

'શ્રી રામ' પાસેથી શીખવી જોઈએ આ 5 વાતો, તો સીતાની જેમ પત્ની ખુશીથી આપશે સાથ
મારો પતિ એની GF માટે અમારા રૂપિયાની કરી રહ્યો છે ચોરી, મારે તેની સાથે વાત કરવી જોઈએ?
Hiccup: ચપટી વગાડતાં જ બંધ થઇ જશે તમારી હેડકી, અપનાવો આ ઘરગથ્થુ ઉપચાર


ઉધારના ભારથી ચિંતામાં છો?
ઓમ ભૌમાય નમ: નો રોજ 108 વખત જાપ કરો.  મન્ડગલો ભૂમીપુત્રશ્ચ ઋણહર્તા ધનપ્રદ:. સ્થિરાસનો મહાકય: સર્વકામફલપ્રદ:. નો જાપ કરો. મહાવીર હનુમાન તમને સહાય કરશે.


પરણિત પુરૂષો ભૂખ્યા પેટે ચાવી જાવ 3 લવિંગ પછી જુઓ ફાયદા, વિચાર્યું પણ નહી હોય
પરસેવાથી પરેશાન હોવ તો અપનાવો આ રામબાણ ઉપાય, છોકરીઓ દોડતી પાસે આવશે
આવા કાન વાળા લોકો હોય છે બુદ્ધિમાન, માત્ર કાન દ્વારા જાણો વ્યક્તિત્વ અને વ્યવહાર


ઝગડાઓના કારણે દુશ્મનો વધી ગયા છે?
ઓમ ક્રાં ક્રીં ક્રૌં સ: ભોમાય નમ: નો દર મંગળવારે  જપ કરો. મંગળવારનો દિવસ સકારાત્મકતા વધારવાનો દિવસ છે. આ મંત્રનો જાપ કરવાથી તમે ઝડપથી સાચા અને સારા મિત્ર બનાવી શકશો.


PPF Scheme માં લગાવી રહ્યા છો પૈસા તો હવે મળશે 16 લાખ રૂપિયા, સરકારે આપી ખુશખબરી!
19 વર્ષ સુધી ભિખારી જેવું જીવન જીવે છે વ્યક્તિ, ર્શથી ફર્શ પર લઇ જાય છે શનિની મહાદશા
Post Office ની આ Scheme માં કરી લો રોકાણ, 10 વર્ષમાં બમણીથી વધુ થશે રકમ


લગ્ન નથી થઈ રહ્યાં?
7 મંગળવાર હનુમાનજીને ચમેલીનું તેલ અને સિંદૂર ચડાવો.


બાળક દિવસેને દિવસે ખરાબ થતું જાય છે?
બાળક પાસે લાલ વસ્તુઓ જેવી કે ગોળ,મસૂરની દાળ, સિંધાઈ મીઠાનું દાન કરાવો. દાન કરવાથી સકારાત્મકતા પેદા થાય છે. આ સાથે ઘરમાં સ્વચ્છતા રાખો. પલગ પર ભીના કપડા ના મુકવા. આ ઉપાયથી તમારા બાળકમાં સુધારો જરૂર આવશે.


બિલાડી રસ્તે આડી ઉતરે તો તમે પણ ઉભા રહો છો? જાણો અંધવિશ્વાસ અને વૈજ્ઞાનિક કારણ
ભારતમાં છે એશિયાનું સૌથી અમીર ગામ, બિઝનેસ નહી ખેતીથી બન્યો દરેક પરિવાર કરોડપતિ

જાણો કેવી રીતે સ્ટેચ્યૂમાં ઘોડાના પગથી ખબર પડે છે કે ક્યારે થયું હતું યોદ્ધાનું મોત


વેપારમાં નુકસાનીથી હેરાન છો?
જો તમે વેપારમાં થયેલા નુકસાનથી પરેશાન છો તો મંગળ અને શુક્રવારે ગરીબોને ગોળ અને ચણાનું દાન કરો. બાળકોને ખાટી-મીઠી ગોળીઓ આપવાથી ફાયદો થશે. આ ઉપાય કરવાથી તમારા વેપારમાં વધારો થશે.


રોટલીના લોટ બાબતે તમારી પત્ની પણ આ ભૂલો કરતી હોય તો સમજાવજો, બધાને હોસ્પિટલ મોકલશે
Viral News: દુનિયાની તે જગ્યા જ્યાં પુરૂષો નથી! વર માટે તરસે છે મહિલાઓ
ભારત નહી પણ આ મુસ્લિમ દેશમાં છે વિષ્ણુજીની સૌથી ઊંચી પ્રતિમા,ફેમસ છે આ ટુરિસ્ટ પ્લેસ


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube