Cardamom in Astrology: જ્યોતિષશાસ્ત્રમાં નાનકડી ઇલાયચીના કેટલાક આસાન ઉપાયો વિશે જણાવીશું, જેને કરવાથી તમારું જીવન સરળ થઇ જશે. નાનકડી ઇલાયચી જ્યાં ખાવાનો સ્વાદ વધારે છે. તો બીજી તરફ સ્વાસ્થ્ય માટે પણ કારગર છે. તેના સેવનથી ઘણા પ્રકારની શારિરીક સમસ્યાઓ દૂર થાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 


2 મિનિટમાં LIC એ ભરી દીધી જોળી, પૈસા લગાવનારાઓને થયો 35000 નો ફાયદો
મૃત્યુ પછી કેમ મોંઢામાં મુકવામાં આવે છે તુલસી અને ગંગાજળ? શું છે ધાર્મિક માન્યતા


આર્થિક તંગી : 
પીળા કપડાંમાં પાંચ નાનકડી ઇલાયચી બાંધીને મા લક્ષ્મીના ચરણોમાં મુકો. આમ કરવાથી ધન લાભ થાય છે અને આર્થિક તંગી દૂર થાય છે. આ પ્રક્રિયા ગુરૂવારના દિવસે કરો. તો બીજી ત્રણ ગુરૂવારના દિવસે પીળા કપડાં નાનકડી ઇલાયચી રાખીને તેને દક્ષિણા સાથે ગરીબને દાન કરો. તેનાથી સુંદર પત્ની મળે છે. 


Vitamin D વધુ લેવાથી શરીરમાં થાય છે આ 5 ખતરનાક નુકસાન, જાણી લો સાઇડ ઇફેક્ટ્સ
Home Remedies for Headache: ચપટીમાં ગાયબ થઇ જશે માથાનો દુખાવો, અપનાવો આ 5 ઘરેલુ નુસખા


નોકરી : 
નોકરી માટે પ્રયાસરત છે. આકરી મહેનત છતાં સફળતા મળી રહી નથી તો દરરોજ રાત્રે સૂતાં પહેલાં ઓશિકા નીચે નાનકડી ઇલાયચી રાખો. બીજા દિવસે આ ઇલાયચીને કોઇ ગરીબને દક્ષિણામાં દાન કરો. આમ કરવાની મનપસંદ નોકરીની પ્રાપ્તિ થશે. 


Weight Loss Food: લટકતી ફાંદ 1 મહિનામાં થઇ જશે અંદર, બસ આ 5 વસ્તુ ખાવાનું કરી દો શરૂ
Upcoming Thriller Movies in 2024: આ 5 ફિલ્મો કરશે ધમાકો, સ્ક્રીન પર લાગશે સસ્પેંસ-થ્રિલરનો તડકો


કોઇ મહત્વપૂર્ણ કાર્ય માટે જઇ રહ્યા છો તો ઘરેથી નાનકડી ઇલાયચી ખાઇને નિકળો. આમ કરવાથી તમામ કાર્ય સિદ્ધ થશે. શુક્રવારે પાંચ નાનકડી ઇલાયચી માતા લક્ષ્મીના ચરણોમાં અર્પિત કરો. તેને પછી તિજોરી અથવા પર્સમાં રાખી દો. તેનાથી પૈસાની તંગી દૂર થાય છે. 


(Disclaimer:અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે ZEE 24 KALAK તેની પુષ્ટિ કરતું નથી.)


Stock Market Update: 5 દિવસ અને આ 5 ચવન્ની શેરોએ કર્યો માલામાલ, રોકાણકારોએ કરી ધૂમ કમાણી
Year Ender 2023: મળો ભારતની ટોપ 10 અમીર મહિલાઓને, જાણો કોની પાસે છે કેટલી સંપત્તિ