vastu shastra: ઘરના વડીલો ઘણીવાર એવી વાતો કહે છે, જેના પર યુવા પેઢી ધ્યાન આપતી નથી. સવારે ઉઠીને તમારે સવારે શું કરવું અને શું ન કરવું તે અંગે વડીલોની સલાહ ન સાંભળતા હોય, પરંતુ ધ્યાનમાં રાખો કે વાસ્તુ અનુસાર, આ ટિપ્સમાં કેટલીક એવી વાસ્તુ ટિપ્સ છે જે તમારું નસીબ ચમકાવી શકે છે અને બગાડી શકે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર સવારે આંખ ખુલતાની સાથે જ કેટલીક વસ્તુઓ જોવી ખૂબ જ અશુભ માનવામાં આવે છે. આવો જાણીએ તેમના વિશે...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ટેરો રાશિફળ: આ ભાગ્યશાળી રાશિવાળાને ચાંદી જ ચાંદી, આ અઠવાડિયે મળશે મોટો લાભ
શ્રાવણ મહિનાના સોમવારે ઉપવાસમાં બનાવો આ ટેસ્ટી ફરાળી વાનગીઓ, મજા પડી જશે


આ ચીજોને ના દેખો
1- જંગલી પ્રાણીઓના ફોટા:

ઘણા ઘરોમાં હિંસક પ્રાણીઓ અથવા જંગલી પ્રાણીઓની પેન્ટિંગ હોય છે, જેના પર સવારે ઉઠતા જ ઘરમાં રહેતા લોકોની નજર પડે છે. આ તસવીરોને ભૂલથી પણ ન જોવી જોઈએ.


રોજ નાસ્તામાં પૌંઆ ખાશો તો વધી જશે વજન, સ્વાસ્થ્યને ફાયદો થવાને બદલે થશે નુકસાન
શ્રાવણ મહિનાના સોમવારે ઉપવાસમાં બનાવો આ ટેસ્ટી ફરાળી વાનગીઓ, મજા પડી જશે

ભયંકર ચમત્કાર! 2 રૂપિયાનો શેર 24 કલાકમાં જ 149 રૂપિયાએ પહોંચ્યો, 9330 ટકાનો ઉછાળો


2- પડછાયો:
જ્યારે તમે સવારે ઉઠો છો, ત્યારે તમારે તમારો પોતાની કે બીજા કોઈનો પડછાયો બિલકુલ ન જોવો જોઈએ. જો તમે સૂર્યને જોવા માટે બહાર ગયા હોવ અને તમારો પડછાયો પશ્ચિમ દિશામાં જોયો, જ્યારે સૂર્ય પૂર્વમાંથી ઉગ્યો હોય. તો તેને વાસ્તુ અનુસાર રાહુનો સંકેત માનવામાં આવે છે. આવી સ્થિતિમાં પશ્ચિમ તરફ પડછાયો જોવો ખૂબ જ અશુભ માનવામાં આવે છે.


Cancer Treatment: 7 મિનિટમાં કેન્સરની સારવાર, આ દેશમાં થયો ચમત્કાર!
IAS Story: લુકમાં કોઇ મોડલથી કમ નથી, પહેલાં બની ડોક્ટર પછી IAS


3- વાસી વાસણો
સવારે ઉઠીને ક્યારેય રાત્રે જમ્યા પછીના વાસી વાસણો ન જોવા જોઈએ. વાસ્તુ અનુસાર એવું કહેવામાં આવે છે કે રાત્રે બધા વાસણો સાફ રાખવા જોઈએ.


4- અરીસો:
સવારે ઉઠીને ક્યારેય અરીસો ન જોવો જોઈએ. કહેવાય છે કે સવારે અરીસામાં જોવાથી તમને રાતની બધી નકારાત્મકતા અરીસામાંથી મળી જાય છે.


Impotence In Men: ભૂલથી પણ ખાશો નહી આ 3 વસ્તુ, જતી રહેશે મર્દાનગી, જીંદગીભર પસ્તાશો
LPG Gas Price: રેશનકાર્ડ ધારકોને સરકારની ભેટ, ₹428માં મળશે ગેસ સિલિન્ડર!
Bank FD Interest Rate: આ બેંકોએ કરી કમાલ, FD પર આપી રહી છે 9 ટકાથી વધુ વ્યાજ દર


સવારે ઉઠો ત્યારે શું કરવું?
વાસ્તુ અનુસાર સવારે ઉઠતાની સાથે જ હથેળીઓ જુઓ. હાથની હથેળીમાં ઘનશ્યામ, સરસ્વતી અને લક્ષ્મીનો વાસ છે. હથેળીઓને કમળ કહેવામાં આવે છે. હથેળીઓ જોયા પછી ભગવાનનું નામ લો અને પછી તેને ચહેરા પર માલિશ કરો. પછી તમારા દિવસની નવી શરૂઆત માટે પ્રાર્થના કરો. આ પછી પાણી પીવો અને સૂર્ય તરફ જુઓ. જે લોકો સૂર્યોદય પહેલા ઉઠે છે તેઓ જો ચંદ્ર નીકળેલો હોય તો તેના દર્શન કરી શકો છો.


જાણો ક્યારે 19 વર્ષ સુધી ગરીબી સહન કરે છે વ્યક્તિ, પૈસા ટકવા દેતા નથી શનિ દેવ
Shani-Surya: 180 Degree સામે આવ્યા સૂર્ય-શનિ, શરૂ થયો આ લોકો મુશ્કેલીભર્યો સમય


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube