નવી દિલ્હીઃ જ્યોતિષશાસ્ત્રમાં કેદાર યોગને ખુબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ વર્ષે 23 એપ્રિલે 500 વર્ષ બાદ આ શુભ યોગ બનવા જઈ રહ્યો છે. કેદાર યોગનું નિર્માણ ત્યારે થાય છે જ્યારે જન્મ કુંડળીના 4 ભાવમાં 7 ગ્રહ હાજર હોય છે. કેદાર યોગનો કેટલીક રાશિઓ પર ખુબ શુભ પ્રભાવ પડવા જઈ રહ્યો છે. આ રાશિના જાતકોનું સુઈ ગયેલું ભાગ્ય જાગી જશે. આવો જાણીએ કેદાર યોગનો કઈ રાશિના જાતકોને ફાયદો થવાનો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મેષ રાશિ
સફળતા હાસિલ થશે.
ધન સંગ્રહમાં સફળ થશો. 
નવા વર્ષની શરૂઆત સારી રહેશે.
મહેનતનું ફળ મળશે.
પારિવારિક સમસ્યામાંથી મુક્તિ મળશે.
શુભ સમાચાર મળી શકે છે.
આ સમય શુભ સાબિત થશે.
આ દરમિયાન તમને કાર્યક્ષેત્રમાં સફળતા મળી શકે છે.
પરિવારના સભ્યોનો સહયોગ મળશે.
ધન-લાભનો યોગ બની રહ્યો છે. 


આ પણ વાંચોઃ Solar Eclipse 2023: 20 એપ્રિલે વર્ષનું પહેલું સૂર્યગ્રહણ, આ રાશિઓ પર આવશે મોટું સંકટ


સિંહ રાશિ
તમારા અટવાયેલા કામ થઈ શકે છે.
નોકરી શોધી રહેલા લોકોને સારા સમાચાર મળી શકે છે.
સરકારી નોકરી કરનાર જાતકો માટે સારો સમય છે.
અચાનક ધનલાભની પ્રાપ્તિ થઈ શકે છે.
શુભ ફળની પ્રાપ્તિ થશે.
આ દરમિયાન તમને આર્થિક લાભ થાય તેવો યોગ બનશે.
વાણીમાં મધુરતા રહેશે.
આ સમય તમારા માટે વરદાન સમાન છે. 


ધન રાશિ
આ દરમિયાન તમારી વાણીમાં મધુરતા રહેશે.
તમને દરેક કામમાં સફળતા મળશે.
કાર્યસ્થળ પર તમારા કામની પ્રશંસા થશે.
આ દરમિયાન તમને રોકાણથી લાભ થઈ શકે છે. 
ભવન તથા વાહન સુખની પ્રાપ્તિ થઈ શકે છે.
બુધનું ગોચર વિદ્યાર્થીઓ માટે ઉત્તમ સાબિત થશે.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહેલા લોકોને સફળતા હાસિલ થઈ શકે છે.
વૈવાહિક જીવન સુખી રહેશે.
પ્રેમની સાથે જીવન પસાર કરવાનો અવસર પ્રાપ્ત થશે. 


(આ લેખમાં આપવામાં આવેલી જાણકારીઓ પર અમે તે દાવો કરતા નથી કે સંપૂર્ણ સત્ય તથા સટીક છે. તમે સંબંધિત ક્ષેત્રના નિષ્ણાંતની સલાહ લઈ શકો છો) 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube