Astro Tips: શાસ્ત્રોમાં અનેક એવા ઝાડ અને છોડનો ઉલ્લેખ છે જે પવિત્ર અને ચમત્કારી છે. આવા ઝાડમાં પીપળો તુલસી કેળા આમળા વગેરેનો સમાવેશ થાય છે. માન્યતા છે કે આ પવિત્ર છોડ અને ઝાડમાં દેવી-દેવતાઓનું વાસ હોય છે અને તેમનું જતન કરવાથી અને તેમની પૂજા કરવાથી શુભ ફળ પ્રાપ્ત થાય છે. પુરાણોમાં કેળાના ઝાડને લઈને પણ ખાસ વર્ણન કરવામાં આવ્યું છે. માન્યતા છે કે આ ઝાડમાં ભગવાન વિષ્ણુ વાસ કરે છે. આ ઝાડના મૂળ અને પાનમાં બૃહસ્પતિનો વાસ હોય છે. તેથી કેળાના ઝાડની પૂજા કરવાથી જીવનની સમસ્યાથી મુક્તિ મળે છે અને મનની ઈચ્છાઓ પૂરી થાય છે. જો તમે મહેનત કરો છો અને છતાં પણ તમને સફળતા મળતી નથી. તો કેળાના ઝાડ સંબંધિત આ ઉપાયો કરી શકાય છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મોટા થઇને શું કાંદા કાઢશે તમારી 'ટીની' અને 'ટપ્પુડો',  જન્મ તારીખના આધારે જાણો
Pressure Points: બંધ નાકના દરવાજા ખોલી દેશે આ 3 પોઈન્ટ, Vicks Vaporub પણ થઇ જશે ફેલ


કેળાના ઝાડના ઉપાયો


દૂર થાય છે આર્થિક સમસ્યા
જો તમે દિવસ રાત મહેનત કરો છો તેમ છતાં દરિદ્રતા તમારો પીછો છોડતી નથી તો કેળાનું ઝાડ તમારી દશા અને દિશા બદલી શકે છે. તેના માટે કોઈને ખબર ન પડે તેવી તે કેળના મૂળનો એક કટકો ઘરમાં લઈ આવો. ત્યાર પછી તેને ગંગાજળ થી ધોઈ અને પીળા રંગનો દોરો બાંધી ઘરમાં પૈસા રાખતા હોય તે જગ્યાએ રાખી દેવું. 


પતિએ મોતને વ્હાલું કર્યું પણ પત્ની ના હારી, 7000 કરોડનું દેવું... CCD ને બચાવી
ચટણી તો ખૂબ ખાધી પણ ઉંઘતા પહેલાં પીવો આ ખાસ ચા, શરીર માટે છે ફાયદાકારક


મનોકામના પૂર્તિ માટે
મનોકામના પૂર્તિ માટે સ્નાન કર્યા પછી પીળા રંગના વસ્ત્ર ધારણ કરી કેળાનું ઝાડ હોય ત્યાં જવું અને દીવો પ્રજ્વલિત કરી ભગવાન વિષ્ણુને યાદ કરી પોતાની મનોકામના વ્યક્ત કરવી. આ પૂજા કરો ત્યારે કોઈની સાથે વાત ન કરવી અને પછી ઘરે આવી જવું. 


આવી રહ્યો છે આ બેંકનો IPO, ફક્ત 25 રૂપિયામાં મળી રહ્યા છે શેર, લગાવી શકો છો રૂપિયા
VIDEO: શું તમે ક્યારેય ઉંદરને ભગવાનની ભક્તિ કરતો જોયો છે? આરતી સમયે વગાડે છે તાળી
Hyundai Exter થઇ ગઇ લોન્ચ, કિંમત 6 લાખથી ઓછી, 5 તસવીરોમાં જુઓ ફીચર્સ


નોકરી વેપારમાં ફાયદા માટે
જ્યોતિષશાસ્ત્ર અનુસાર જો તમને નોકરીમાં અથવા તો વેપારમાં સમસ્યાનો સામનો કરવો પડતો હોય તો કેળના ઝાડનો આ ઉપાય કરવો. તેના માટે કેળના મૂળનો એક ટુકડો લઈ આવો અને તેને લાલ રૂમાલમાં બાંધીને પોતાના કાર્ય સ્થળ પર રાખી દેવું. આમ કરવાથી કાર્યમાં આવતી બધાઓ દૂર થાય છે અને સફળતા પ્રાપ્ત થાય છે.


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)


આ બે Apps એ 15 લાખ ભારતીયનો ચોર્યો ડેટા, મોકલી રહી છે ચીન, જુઓ તમારુ નામ છે કે નહીં
પૌત્રીઓ 15-15 લાખ આપશે તો દાદાએ ટેક્સ ભરવો પડશે? જાણો તમારા અધિકારો
સૌથી વધુ કમાણી કરનાર અભિનેત્રી: ન તો દીપિકા કે ન આલિયા, 1 મિનિટના લે છે 1 Cr રૂપિયા!


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube