Lucky People by Name Astrology: જ્યોતિષની નેમ એસ્ટ્રોલોજી શાખા ભવિષ્ય વિશે ઘણી મહત્વની વાતો જણાવે છે. નેમ એસ્ટ્રોલોજીની મદદથી માત્ર નામના પ્રથમ અક્ષરથી વ્યક્તિની પર્સનાલિટી અને ભવિષ્ય વિશે ઘણી વાતો જાણી શકાય છે. આજે અમે નેમ એસ્ટ્રોલોજી દ્વારા એવા લોકો વિશે જણાવીશું, જેની કિસ્મત અચાનક ચમકે છે અને તેને રાતો-રાત સફળતા મળે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઓસ્ટ્રેલિયામાં અડ્ડો જમાવવા માટે આ છે બેસ્ટ વીઝા, આટલા પ્રકારના હોય છે વીઝા
Australia: ભણવાના સપનાં હોય તો જાણી લો ખર્ચ, નોકરીના ઓપ્શન અને ફીના ધોરણો


જે લોકોનું નામ 'A' અક્ષરથી શરૂ થાય છે, સામાન્ય રીતે તેનો ભાગ્યોદય 25 વર્ષની ઉંમર બાદ થાય છે અને તે રાતો-રાત જાણીતા બની જાય છે. આ લોકો ખુબ મહેનતુ હોય છે અને જીવનમાં ઊંચો મુકામ હાસિલ કરે છે. 


આ હસીનાઓ સામે ચાંદની ચમક પણ ફિક્કી પડે છે!!! મેકઅપની ક્યારે પડતી નથી જરૂર
સ્વિત્ઝરલેંડ કરતાં પણ સુંદર છે ગુજરાતનું આ હિલસ્ટેશન, મનમોહી લેશે વાદળોનું સામ્રાજ્ય
Tourism: સૌદર્ય તમે ખેંચી જશે પણ ચોમાસમાં અહીં જવાની ભૂલ ન કરતા , મુશ્કેલીમાં મુકાશો


જે લોકોનું નામ  'C' અક્ષરથી શરૂ થાય છે તે દરેક પરેશાની સામે લડી આગળ વધે છે અને પોતાનું લક્ષ્ય હાસિલ કરે છે. તે હિંમત હારતા નથી અને આ તેની સૌથી મોટી ખુબી હોય છે. તેને અચાનક સફળતા મળે છે. 


જે લોકોનું નામ 'H' અક્ષરથી શરૂ થાય છે, તે ખુબ સારા લીડર, મેનેજર સાબિત થાય છે. તે પોતાના જીવનમાં મોટી સફળતાઓ મેળવે છે. પરંતુ આ નામના જાતક થોડા આળસુ હોય છે પરંતુ તેનામાં ટેલેન્ટની કોઈ કમી હોતી નથી. 


ઈંડા આપનારો પર્વત, ઇંડા ચોર્યા તો ખૂલી જશે ભાગ્યના દ્વાર,30 વર્ષ જોવી પડે છે રાહ
શું બ્રહ્મ મુહૂર્તમાં ઉડી જાય છે તમારી ઉંઘ? વહેલા ઉઠવા પાછળ ગહન છુપાયેલું છે રહસ્ય


'K' અક્ષરથી જે લોકોનું નામ શરૂ થાય છે, તે લગ્ઝરી લાઇફનો ખુબ આનંદ લે છે. તે મુશ્કેલીથી ડરતા નથી અને પોતાની મહેનતથી સફળતા હાસિલ કરે છે. પરંતુ તેના દુશ્મનોની સંખ્યા વધુ હોય છે. 


'S' અક્ષરથી જે લોકોના નામ શરૂ થાય છે તે દરેક કામ સારી રીતે કરે છે. તેમાં ગજબની સકારાત્મકતા હોય છે. તે સારા પોલીટિશિયન અને વક્તા બને છે. ખુબ પૈસા કમાઈ છે અને 35 વર્ષની ઉંમર બાદ સફળ થાય છે. 


(Disclaimer: અહીં આપવામાં આવેલી વાત સામાન્ય એસ્ટ્રોલોજી પ્રમાણે છે. ઝી 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી)


Vastu Tips: શ્રાવણ મહિનામાં કયો છોડ ઉગાડવાથી શું થાય છે ફાયદો? 1 છોડ રાત્રે વાવવો
Totke: સૂર્યાસ્ત પછી આટલુ કરશો તો શનિદેવ પાર કરી દેશે ડૂબતી નૈયા, ચમત્કારી છે ઉપાય

1 મહિના બાદ થશે મોટા ફેરફાર, બનશે સૂર્ય-મંગળની યુતિ; ભરાઇ જશે આ લોકોના ખાલી ખિસ્સા


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube