રાહુ અને કેતને જ્યોતિષમાં વિશેષ સ્થાન મળેલું છે. તેમને છાયા ગ્રહ કહેવાય છે અને અશુભ ગણાય છે પરંતુ એવું નથી કે રાહુ અને કેતુ હંમેશા અશુભ ફળ જ આપે છે. રાહુ કેતુ શુભ ફળ પણ આપે છે. તેમની શુભ દશા વ્યક્તિને સફળતાના શિખરે પહોંચાડે છે. વ્યક્તિ ખુબ પ્રગતિ કરે છે. જાણો 2025 સુધીનો સમય કઈ રાશિઓ માટે શુભ રહેશે...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મેષ રાશિ
- સફળતા મળશે. 
- ધન ભેગું કરવામાં સફળ રહેશો. 
- નવા વર્ષની શરૂઆત સારી રહેશે. 
- મહેનતનું પૂરેપૂરું ફળ મળશે. 
- કૌટુંબિક સમસ્યામાંથી છૂટકારો મળશે. 
- શુભ સમાચાર મળી શકે છે. 
- આ સમય શુભ સાબિત થશે. 
- આ દરમિયાન તમને  તમારા કાર્યક્ષેત્રમાં સફળતા મળી શકે છે. 
- પરિવારના સભ્યોનો સહયોગ મળશે. 
- ધનલાભ થવાના યોગ છે. 


મિથુન રાશિ
- બગડેલા કામ બનતા જશે. 
- નોકરીની શોધ કરી રહેલા લોકોને શુભ સમાચાર મળશે. 
- સરકારી નોકરી કરનારા લોકો માટે ઉત્તમ સમય છે. 
- અચાનક ધનલાભ થઈ શકે છે. 
- શુભ ફળની પ્રાપ્તિ થશે. 
- આ દરમિયાન તમને આર્થિક લાભ થવાના યોગ છે. 
- વાણીમાં મધુરતા રહેશે. 
- આ સમય તમારા માટે કોઈ વરદાનથી કમ નથી. 


સિંહ  રાશિ
- વાણીમાં મધુરતા રહેશે. 
- તમને દરેક કામમાં સફળતા મળશે. 
- કાર્યસ્થળ પર તમારા કામની પ્રશંસા થશે. 
- રોકાણથી લાભ થઈ શકે છે. 
-  મકાન અને વાહન સુખ પ્રાપ્ત થઈ શકે છે. 
- બુધનું ગોચર વિદ્યાર્થીઓ માટે ઉત્તમ સાબિત થશે. 
- સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓને સફળતા મળશે. 
- લગ્ન જીવન સુખી રહેશે. 
- પ્રેમી સાથે જીવન પસાર કરવા મળે તેવા યોગ છે. 


 (Disclaimer: અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube