નવી દિલ્હીઃ 17 જૂને શનિ દેવ પોતાની ચાલ બદલવાના છે. આ દિવસે શનિદેવ માર્ગીથી વક્રી થઈ જશે. શનિદેવના વક્રી થવાથી કેટલીક રાશિના જાતકોનો ભાગ્યોદય થવાનો છે. જ્યોતિષશાસ્ત્રમાં શનિદેવને વિશેષ સ્થાન પ્રાપ્ત છે. શનિદેવના અશુભ થવા પર વ્યક્તિએ ઘણા પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડે છે, પરંતુ એવું નથી કે શનિદેવ માત્ર અશુભ ફળ આપે છે. શનિદેવ શુભ ફળ પણ આવે છે. શનિદેવના શુભ થવા પર રંક પણ રાજા બની જાય છે. આવો જાણીએ શનિદેવના વક્રી થવાથી ક્યા જાતકોનો ભાગ્યોદય થવાનો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મેષ રાશિ
સફલતા હાસિલ થશે.
બચત કરવામાં સફળ રહેશો.
નવા વર્ષની શરૂઆત સારી રહેશે.
મહેનતનું ફળ મળશે.
પારિવારિક સમસ્યાથી મુક્તિ મળશે.
શુભ સમાચાર મળી શકે છે.
આ સમય શુભ સાબિત થશે.
આ દરમિયાન તમને કાર્યક્ષેત્રમાં સફળતા મળી શકે છે.
પરિવારના સભ્યોનો સહયોગ મળશે.
ધન-લાભનો યોગ બની રહ્યો છે. 


મિથુન રાશિ
તમારા અટવાયેલા કામ થશે.
નોકરી શોધી રહેલા લોકોને શુભ સમાચાર મળશે.
સરકારી નોકર કરનાર જાતકો માટે સારો સમય છે.
અચાનક ધન લાભ થઈ શકે છે.
શુભ ફળની પ્રાપ્તિ થશે.
આ દરમિયાન આર્થિક લાભ થવાનો યોગ બનશે.
વાણીમાં મધુરતા રહેશે.
આ સમય તમારા માટે વરદાન સમાન છે.


આ પણ વાંચોઃ અહીં જાણો કયા અક્ષરવાળો યુવક બનશે તમારા માટે બેસ્ટ પાર્ટનર, કોણ વફાદાર કોણ દગાબાજ


ધન રાશિ
આ દરમિયાન તમારી વાણીમાં મધુરતા રહેશે.
તમને દરેક કામમાં સફળતા મળશે.
કાર્યસ્થળ પર તમારા કામની પ્રશંસા થશે.
આ દરમિયાન રોકાણથી લાભ થઈ શકે છે.
ભવન કે વાહન સુખની પ્રાપ્તિ થઈ શકે છે.
બુધનું ગોચર વિદ્યાર્થીઓ માટે ઉત્તમ સાબિત થશે. 
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહેલા લોકોને સફળતા મળી શકે છે.
વૈવાહિક જીવન સુખી રહેશે. 
પ્રેમીની સાથે જીવન પસાર કરવાનો અવસર પ્રાપ્ત થશે. 


(આ લેખમાં આપવામાં આવેલી માહિતી પર અમે દાવો નથી કરતા કે સંપૂર્ણ સત્ય તથા સટીક છે. વધુ જાણકારી માટે તમે નિષ્ણાંતની સલાહ લઈ શકો છો. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube