નવી દિલ્હીઃ જ્યોતિષશાત્રમાં ગ્રહોના રાશિ પરિવર્તનને ખુબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ગ્રહોના રાશિ પરિવર્તનની દરેક રાશિઓ પર શુભ-અશુભ અસર પડે છે. કેટલીક રાશિઓને શુભ તો કોઈને અશુભ ફળની પ્રાપ્તિ થશે. આવનારા કેટલાક દિવસમાં સૂર્ય, બુધ અને શુક્રનું રાશિ પરિવર્તન થવા જઈ રહ્યું છે. સૂર્ય, બુધ અને શુક્રના રાશિ પરિવર્તન કરવાથી કેટલીક રાશિના જાતકોનો ભાગ્યોદય થવાનો છે. આવો જાણીએ સૂર્ય, બુધ અને શુક્રના રાશિ પરિવર્તન કરવાથી કઈ-કઈ રાશિઓને લાભ થશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મેષ રાશિ
શુભ પરિણામ મળશે. 
ધન લાભ થશે
આધ્યાત્મિક અને ધાર્મિક કાર્યોમાં ભાગ લેવાની તક મળશે.
નોકરી તથા વ્યાપારમાં પ્રગતિ થશે.
વૈવાહિક જીવન સુખમય રહેશે.
નવુ વાહન કે મકાન ખરીદવાનો યોગ પણ બની રહ્યો છે. 
કાર્યોમાં સફળતા મળશે. 


આ પણ વાંચોઃ હનુમાનજીને પ્રસન્ન કરવા માટે શનિવારે કરો આ ખાસ ઉપાય, દુઃખ અને તકલીફો થશે દૂર


મિથુન રાશિ
ધન લાભ થશે, જેનાથી આર્થિક પક્ષ મજબૂત થશે. 
ભાગ્યનો પૂરો સાથ મળશે.
મિથુન રાશિના જાતકો માટે આ સમય વરદાનરૂપ છે.
વૈવાહિક જીવન સુખમય રહેશે.
પરિવારના સભ્યોનો સહયોગ મળશે.
ખુબ માન-સન્માન મળશે.
પદ-પ્રતિષ્ઠામાં વૃદ્ધિનો યોગ બની રહ્યો છે. 


મીન રાશિ
નોકરી અને વ્યાપાર માટે સમય શુભ રહેશે.
વૈવાહિક જીવનમાં સુખનો અનુભવ કરશો.
ધન લાભ થશે.
કાર્યક્ષેત્રમાં તમારા દ્વારા કરવામાં આવેલા કાર્યોની સરાહના થશે.
તમને નોકરીમાં નવા અવસર પ્રાપ્ત થશે.
ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યોમાં ભાગ લેશો. 


( આ લેખમાં આપવામાં આવેલી જાણકારીઓ પર અમે દાવો કરતા નથી કે તે સંપૂર્ણ સટીક છે. તમે કોઈ જ્યોતિષની સલાહ લઈ શકો છો)


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube