નવી દિલ્હીઃ 16 જુલાઈએ સૂર્ય દેવ રાશિ પરિવર્તન કરવા જઈ રહ્યું છે. આ દિવસે સૂર્ય દેવ મિથુન રાશિથી કર્ક રાશિમાં પ્રવેશ કરશે. સૂર્ય દેવના શુભ થવા પર વ્યક્તિનું ભાગ્ય ચમકી જાય છે. સૂર્ય દેવને જ્યોતિષમાં વિશેષ સ્થાન પ્રાપ્ત છે. સૂર્ય દેવને બધા ગ્રહોના રાજા કહેવામાં આવે છે. સૂર્ય દેવના રાશિ પરિવર્તન કરવાથી કેટલાક જાતકોનું ભાગ્ય ચમકવાનું છે. આવો જાણીએ સૂર્યના રાશિ પરિવર્તન કરવાથી કયાં જાતકોને થશે લાભ..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મેષ રાશિ
સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓથી છુટકારો મળી શકે છે.
માન-સન્માન અને પદ-પ્રતિષ્ઠામાં વૃદ્ધિનો યોગ બની રહ્યો છે.
આર્થિક પક્ષ મજબૂત રહેશે.
શિક્ષણ ક્ષેત્રે જોડાયેલા લોકો માટે આ સમય વરદાન સમાન છે.
શત્રુઓ પર વિજય પ્રાપ્ત કરશો.
ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યોમાં સામેલ થવાની તક મળશે.


મિથુન રાશિ
શિક્ષણ ક્ષેત્રે જોડાયેલા લોકો માટે આ સમય ખાસ છે.
આ દરમિયાન રોકાણ કરવાથી લાભ થશે.
સ્વાસ્થ્ય સારૂ રહેશે.
નોકરી સંબંધિત શુભ સમાચાર મળી શકે છે.
આવકમાં વધારો થતાં આર્થિક પરેશાની દૂર થઈ શકે છે.
જીવન સાથી સાથે સમય પસાર કરશો, લગ્ન જીવન સુખી રહેશે.


આ પણ વાંચોઃ નરેન્દ્ર મોદી બાદ કોણ બની શકે પ્રધાનમંત્રી? જાણો કોના ગ્રહો છે સૌથી વધુ શક્તિશાળી


સિંહ રાશિ
તમારી આવકમાં વધારો થઈ શકે છે. 
તમે કરેલા કામની પ્રશંસા થશે.
કાર્યોમાં સફળતા મળશે.
નોકરી અને વેપાર માટે સમય શુભ છે.
અટવાયેલા કામ પૂરા થઈ શકે છે.
કાર્યક્ષેત્રમાં માન-સન્માન મળશે.
યાત્રાથી લાભ થવાનો યોગ બનશે.


વૃશ્ચિક રાશિ
પરિવારના સભ્યો સાથે સમય પસાર કરશો.
નવુ વાહન કે મકાન ખરીદી શકો છો.
દાંપત્ય જીવનમાં સુખનો અનુભવ કરશો.
ધનલાભનો યોગ બની રહ્યો છે, જેનાથી આર્થિક પક્ષ મજબૂત થશે.
નોકરી અને વેપારમાં પ્રગતિ થશે.
મહેનત કરવાથી કાર્યોમાં સફળતા મળશે.


ધન રાશિ
ધૈર્યથી કામ લેશો તો જરૂર સફળતા મળશે.ય
કાર્યક્ષેત્રમાં બધા તમારી પ્રશંસા કરશે.
વેપારમાં લાભ થશે.
જીવનસાથી સાથે સમય પસાર કરશો.
આર્થિક સમસ્યાઓથી છુટકારો મળી શકે છે.
માન-સન્માન અને પદ-પ્રતિષ્ઠામાં વૃદ્ધિનો યોગ બની રહ્યો છે.
ધનલાભ થશે.


ડિસ્ક્લેમર
આ લેખમાં આપવામાં આવેલી જાણકારીઓ પર અમે તે દાવો નથી કરી રહ્યાં કે સંપૂર્ણ સત્ય તથા સટીક છે. વધુ જાણકારી માટે તમે સંબંધિત ક્ષેત્રના નિષ્ણાંતની સલાહ લઈ શકો છો.