Diwali 2023: વૈદિક જ્યોતિષ મુજબ આ વખતે દિવાળી ત્રણ રાશિઓ માટે ભાગ્યનો ધમાકો કરવા આવી રહી છે. શનિ દેવના શશ રાજયોગ સાથે જ મંગળ અને સૂર્યની યુતિથી પણ અનેક રાજયોગ બની રહ્યા છે. અત્રે જણાવવાનું કે આ વખતે દિવાળી 12 નવેમ્બર 2023ના રોજ છે. જાણો કઈ રાશિઓ રહેશે અત્યંત ભાગ્યશાળી.....


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મેષ રાશિ


- ધન દૌલતની કોઈ કમી રહેશે નહીં
- જૂના રોકાણથી ફાયદો થશે. 
- શેર સટ્ટા બજારમાં વિશેષજ્ઞની સલાહ બાદ લાભ થઈ શકે છે. 
- આવકના નવા સ્ત્રોત બનશે. 
- આર્થિક સ્થિતિ મજબૂત થશે. 


મિથુન રાશિ


- ભાગ્યનો સાથ મળવાથી બિઝનેસ ખુબ ફેલાશે. 
- નોકરી સંલગ્ન કેટલાક નવા પ્રસ્તાવો મળશે. 
- ભૌતિક સુખોમાં વધારો થશે. 
- નવી સારી નોકરીની ઓફર મળી શકે છે. 
- રોજગારીમાં સફળતા મળશે. 


મકર રાશિ


- તમને અચાનક ધનલાભ થશે. 
- જીવનસાથી સાથે સંબંધ મજબૂત થશે. 
- અટકેલા કામ પૂરા થશે. 
- નોકરીયાત હશો તો સમય તમારો છે. 
- ઓફિસમાં તમારો વટ રહેશે. 
- કોઈ નવી જવાબદારી મળી શકે છે. 
- જૂના રોકાણથી લાભ થઈ શકે છે. 


 (Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube