Sawan Month Effect on Zodiac Sign: શ્રાવણ માસનું હિન્દુ ધર્મમાં વિશેષ મહત્વ છે. એવું કહેવાય છે કે ભગવાન શિવના આર્શિવાદ મેળવવા માટે શિવલિંગ પર જળ-દૂધનો અભિષેક કરવો જોઈએ અને બિલીપત્ર ચડાવવા જોઈએ. તો કેટલીક રાશિના જાતકો મા લક્ષ્મીજીની કૃપા મેળવા માટે ખૂબ જ ભાગ્યશાળી હોય છે. કંઈ રાશિના લોકો માટે શ્રાવણ મહિનો ખાસ રહેશે. આવો જાણીએ. શ્રાવણ મહિનામાં સૌ કોઈ દેવાધીદેવ શિવની પૂજા કરે છે અને  શ્રાવણ મહિનાનો સોમાવાર ખાસ ગણવામાં આવે છે. શ્રાવણ માસ શિવજીને પ્રિય છે કારણ કે આ માસ તેમને શિતળતા આપનાર છે. તે દરેક વસ્તુ જે શિતળતા આપે તે શિવજીને પ્રિય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઈંડા આપનારો પર્વત, ઇંડા ચોર્યા તો ખૂલી જશે ભાગ્યના દ્વાર,30 વર્ષ જોવી પડે છે રાહ
Tourism: સૌદર્ય તમે ખેંચી જશે પણ ચોમાસમાં અહીં જવાની ભૂલ ન કરતા , મુશ્કેલીમાં મુકાશો
શું બ્રહ્મ મુહૂર્તમાં ઉડી જાય છે તમારી ઉંઘ? વહેલા ઉઠવા પાછળ ગહન છુપાયેલું છે રહસ્ય


શ્રાવણ માસમાં આ રાશિના જાતકો પર વરસશે મા લક્ષ્મીજીની કૃપા:


1) ધન-
ધનુ રાશિના લોકો માટે શ્રાવણ માસ શુભ રહેશે..શ્રાવણ માસમાં આ રાશિના જાતકોને નવા કામની જવાબદારી મળી શકે છે સાથે પ્રમોશનની પણ સંભાવના છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર પ્રોપર્ટી ખરીદવા અને નવો બિઝનેસ શરૂ કરવા માટે પણ આ સમય ઘણો અનુકૂળ છે.


Morning Mantra: ઉઠતાવેંત ભૂલ્યા વિના કરો આ 5 કામ,સફળતા તમારા કદમ ચૂમશે, ખૂટશે નહી ધન
આ 5 રાશિના છોકરાઓ તરફ જલદી આકર્ષિત થાય છે છોકરીઓ, લફરાં કરવામાં હોય છે અવલ્લ


2) મિથુન-
મિથુન રાશિના લોકો માટે  શ્રાવણ માસ ઘણી બધી ખુશી લઈને આવશે.. આ માસમાં કોઈ જરૂરિયાતમંદની મદદ કરવી ફાયદાકારક રહેશે. કોર્ટમાં કોઈ કેસ ચાલી રહ્યો હોય તો આ માસમાં તેનો ઉકેલ આવી શકે છે.


3) તુલા-
શ્રાવણ માસમાં તુલા રાશિના જાતકોનું સમાજમાં માન-સન્માન વધશે. આ રાશિના લોકો પર મા સરસ્વતી અને મા લક્ષ્મીની કૃપા રહેશે. તમારી વાણીના કારણે સમાજમાં તમને સન્માન મળશે. જો તમે રાજકારણમાં જવાનું વિચારી રહ્યા છો તો આ સમય સૌથી શ્રેષ્ઠ છે.


અમદાવાદના આ 15 માર્કેટની એકવાર જરૂર લેજો મુલાકાત, મળી જશો સસ્તામાં સારો ખજાનો
ગોરી મેમ પણ ચાખી ગઇ છે અમદાવાદની આ જગ્યાઓના નાસ્તા, હદ થઇ ગઇ...તમે નથી ચાખ્યા!!!
ભારતીયો હવે આ દેશમાં 8 વર્ષ સુધી વિઝા વિના કરી શકશે કામ, કામના કલાકોમાં પણ વધારો


4) મીન-
મીન રાશિના લોકો પર શ્રાવણ મહિનામાં માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થશે. દાન માટે આ મહિનો સારો રહેશે. જો શક્ય હોય તો આ મહિનામાં દાન કરો. એઆ મહિનામાં વાહન ખરીદી શકાય છે.


5) સિંહ-
શ્રાવણ મહિનામાં આ રાશિના લોકોના માન-સન્માનમાં વધારો થશે. અચાનક નાણાંકીય લાભ થવાની સંભાવના છે. સાથે જ મહેનતનું પૂરેપૂરું ફળ પણ મળશે.


Vastu Tips: શ્રાવણ મહિનામાં કયો છોડ ઉગાડવાથી શું થાય છે ફાયદો? 1 છોડ રાત્રે વાવવો
Totke: સૂર્યાસ્ત પછી આટલુ કરશો તો શનિદેવ પાર કરી દેશે ડૂબતી નૈયા, ચમત્કારી છે ઉપાય

1 મહિના બાદ થશે મોટા ફેરફાર, બનશે સૂર્ય-મંગળની યુતિ; ભરાઇ જશે આ લોકોના ખાલી ખિસ્સા


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube