Vastu Tips For Temple: મંદિર એટલે ઘરની એવી જગ્યા જ્યાં તમે તમારા ઈષ્ટદેવની આરાધના કરો છો. મંદિરની ઊર્જા ઘરની ઊર્જાને નક્કી કરવામાં મહત્વનો ભાગ ભજવે છે. એટલે જ વાસ્તુ શાસ્ત્રમાં મંદિર માટે કેટલાક નિયમો રાખવામાં આવ્યા. આ નિયમોમાં મંદિરના રંગ માટે પણ ખાસ સૂચનો આપવામાં આવ્યા છે. જેના વિશે આજે આપણે માહિતી મેળવીશું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બિલાડી પાળતાં પહેલાં આટલી જાણી લેજો? ક્યાંક આફત કે અશુભ ઘટના ન બને
Tuesday Tips: મંગળવારે આ મંત્રોનો જાપ કરવાથી દાદા થાય છે પ્રસન્ન, બની જશો કરોડપ
ઘરનું ઘર બનાવવાનું સપનું જોતા હોવ તો દર બુધવારે કરો આ કામ, દૂંદાળાદેવ થશે પ્રસન્ન


આ રંગનું મંદિર છે શુભ
મંદિર બનાવવા માટે બ્રાઈટ કલર્સની પસંદગી કરવી જોઈએ. ખાસ કરીને હળવો પીળો કે નારંગી રંગ ઉત્તમ માનવામાં આવે છે.આ સાથે તમે શુભ ગણાતા લાલ રંગનો પણ ઉપયોદ કરી શકો છો. સફેદ રંગ શુદ્ધતાનું પ્રતિક છે તો ગોલ્ડન કલરનો પૂજા સ્થળે ઉપયોગ કરવાની આર્થિક તંગી ખતમ થાય છે. લીલો કે હળવો ગુલાબી રંગ પણ મંદિર માટે યોગ્ય છે.


અહીં તલ ધરાવતી મહિલા હોય છે કામુક અને ડોમિનેટિંગ, જાણો મહિલાઓના પર રહેલા તલનો અર્થ
રોટલીનો આ ટોટકો નાણા વગરના નાથિયાને બનાવી દેશે નાથાલાલ, પાર પડશે ધાર્યું કામ


આ રંગનો ન કરો પ્રયોગ
ઘેરા રંગોનો મંદિરમાં ઉપયોગ ન કરવો જોઈએ. એમાં પણ કાળા રંગનો મંદિરમાં પ્રયોગ ન કરવો જોઈએ. આ સાથે કથ્થાઈ, ઘાટો લીલો, ઘાટો બ્લૂ, ભડકીલા રંગોના પ્રયોગથી બચવું જોઈએ. ભૂરા, મરૂન, એકદમ ઘેરો લાલ જેવા રંગોનો ઉપયોગ પણ ન કરવો જોઈએ.


મંદિરમાં કેવી લાઈટનો કરી શકાય ઉપયોગ?
મંદિરમાં લાઈટનો ઉપયોગ પણ ચોક્કસ પ્રભાવ પાડે છે. મંદિરમાં ફેન્સી કે ભડક લાઈટ્સના બદલે સાદી અને હળવી લાઈટ્સનો પ્રયોગ કરવો જોઈએ. મંદિરમાં તમે હળવી પીળી લાઈટનો ઉપયોગ કરી શકો છો.


કેનેડાના વિઝા માટે આ 9 ડોક્યુમેન્ટ હશે તો ગેરંટીથી તમારા નહીં રિજેક્ટ થાય વિઝા
ઓસ્ટ્રેલિયામાં અડ્ડો જમાવવા માટે આ છે બેસ્ટ વીઝા, આટલા પ્રકારના હોય છે વીઝા
Australia: ભણવાના સપનાં હોય તો જાણી લો ખર્ચ, નોકરીના ઓપ્શન અને ફીના ધોરણો


મંદિર બનાવતા સમયે રાખો આટલું ધ્યાન
સારા ફળ મેળવવા માટે મંદિર પૂર્વ કે ઉત્તર દિશામાં રાખવું જોઈએ. મંદિરની આસપાસ કોઈ ગંદકી ન હોય અને મંદિરની પાસે શૌચાલય ન હોય તેનું પણ ધ્યાન રાખો. મંદિરની આસપાસ જૂતા ચપ્પલ ન રાખવા જોઈએ. 


Vastu Tips: શ્રાવણ મહિનામાં કયો છોડ ઉગાડવાથી શું થાય છે ફાયદો? 1 છોડ રાત્રે વાવવો
Totke: સૂર્યાસ્ત પછી આટલુ કરશો તો શનિદેવ પાર કરી દેશે ડૂબતી નૈયા, ચમત્કારી છે ઉપાય

1 મહિના બાદ થશે મોટા ફેરફાર, બનશે સૂર્ય-મંગળની યુતિ; ભરાઇ જશે આ લોકોના ખાલી ખિસ્સા


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube