Kitchen Tips: જે ઘરમાં માતા લક્ષ્મીનો સ્થાયી વાસ હોય છે ત્યાં ધન અને ધાન્ય ની કોઈ ખામી રહેતી નથી. જોકે માતા લક્ષ્મી ચંચળ સ્વભાવના હોય છે અને તે એક ઘરમાં સ્થાયી ભાગ્યે જ રહે છે. ઘરમાં માતા લક્ષ્મીનો સ્થાયી વાસ થાય તે અશક્ય નથી. માતા લક્ષ્મી કેટલાક ઘરમાં સ્થાયી નિવાસ કરે છે એટલે કે કેટલાક ઘર એવા હોય છે જેના ઉપર માતા લક્ષ્મીની કૃપા રહે છે અને ત્યાં ધન અને ધાન્ય ની કોઈ ખામી રહેતી નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બેડ પર જતાં પહેલાં ક્યારેય કરશો નહી આ 5 વસ્તુઓનું સેવન, નહીંતર ધક્કો મારી હડસેલી દેશ


ગરુડ પુરાણમાં આવા કેટલાક ઘરનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ગરુડ પુરાણમાં કહેવાયું છે કે જે ઘરમાં ગૃહિણી રસોડામાં કેટલાક કામ કરે છે ત્યાં માતા લક્ષ્મી હંમેશા વાસ કરે છે. તો ચાલો તમને જણાવીએ ગરુડ પુરાણના રસોડા સંબંધિત નિયમો વિશે જેનું પાલન કરવાથી માતા લક્ષ્મીનો સ્થાયીવાસ ઘરમાં થાય છે. 


આ મંદિરમાં ભગવાન રામે કરી હતી શિવલિંગની સ્થાપના, દર્શન માત્રથી પૂરી થાય છે મનોકામના!
શિયાળામાં સ્નાન બાદ આ ભૂલથી વધી જાય છે હાર્ટ એટેક, પેરાલિસિસનો ખતરો


ગરુડ પુરાણમાં રસોડા સંબંધિત કેટલાક જરૂરી કામોની ચર્ચા કરવામાં આવી છે. જો તમે આ કામને ધ્યાનમાં રાખો છો તો માતા લક્ષ્મી તમારા ઘરમાં હંમેશા વાત કરશે અને તમારા જીવનમાં ધનની ખામી નહીં સર્જાય. ગરુડ પુરાણ અનુસાર દરેક ગૃહિણીએ ઘરના રસોડામાં આ કામ રોજ કરવા જોઈએ.


Makar Sankranti ની તારીખને લઈને કન્ફ્યૂઝન? ક્યારે છે Uttarayan 14 કે 15 જાન્યુઆરી?
બસ દરરોજ 20 થી 25 મિનિટનો સમય કાઢો, નવો રૂપિયો ખર્ચ્યા વિના પેટ જતું રહેશે અંદર


1. રસોડામાં રોજ ભોજન બનાવતા પહેલા દીવો કરવો.


2. રસોડામાં બનેલું ભોજન સૌથી પહેલા ભોગ માટે કાઢવું. ભગવાનને પહેલા ભોગ ધરાવો અને પછી પરિવારને જમાડવો. 


3. રસોડામાં ક્યારેય સ્નાન કર્યા વિના ચૂલો સળગાવો નહીં. તેનાથી માતા લક્ષ્મી નારાજ થાય છે.


Lakshadweep Tourism: લક્ષદ્વીપ જાવ તો આ 5 ડેસ્ટિનેશન્સ કરશો નહી મિસ,યાદગાર રહેશે ટૂર
PM મોદીએ જે લક્ષદ્વીપની મુલાકાત લીધી તે કહેવાય છે 'સ્વર્ગનો ટુકડો', A TO Z માહિતી


4. રસોડામાં હંમેશા અન્નપૂર્ણા માતાની તસવીર રાખવી અને તેની પૂજા કરવી. 


5. રસોડું હંમેશા સાફ અને સ્વચ્છ રાખવું 


ચા સાથે આ વસ્તુ ખાશો તો સીધા યમલોક પહોંચી જશો? 99 ટકા લોકોને ખબર નહી હોય
બ્રશ કર્યા બાદ પણ મોંઢામાંથી આવે છે વાસ, ડોન્ટ વરી અપનાવો આ 5 ઉપાય


6. રાત્રે સુતા પહેલા રસોડાની સારી રીતે સફાઈ કરી અને એઠા વાસણ સાફ કરીને મૂકવા.


7. રસોડામાં કામ કરતી વખતે મન હંમેશા પ્રસન્ન રાખવું ક્યારેય ક્રોધની ભાવના સાથે ભોજન બનાવવું નહીં.


આ વખતની મકર સંક્રાંતિ રહેશે ખાસ, 77 વર્ષ બની રહ્યો છે અદભૂત સંયોગ, થઇ જશો માલામાલ
ધૂંએ કા છલ્લા બનાકે... બાપ..રે આ શું? ભાઇ તો હવે ભરાઇ ગયા, માહીનો વીડીયો થયો વાયરલ


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)


2024 માં કોની કિસ્મત ચમકશે અને કોના માટે છે કપરા ચઢાણ? આ રાશિઓ રહેશે ફાયદા
12 વર્ષની ઉંમરે રણજીમાં ડેબ્યૂ, કોણ છે Vaibhav Suryavanshi લોકો કહે છે બિહારનો 'સચિન