કોલંબો: ટીમ ઈન્ડિયાને મોટો ફટકો પડ્યો છે. વાત જાણે એમ છે કે કૃણાલ પંડયા કોરોના પોઝિટિવ થયા બાદ ભારતના વધુ બે ક્રિકેટરો કોરોના સંક્રમિત થયા છે. યુજવેન્દ્ર ચહલ અને કૃષ્ણપ્પા ગૌતમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચહલ અને ગૌતમને થયો કોરોના
અત્રે જણાવવાનું કે શ્રીલંકા વિરુદ્ધ બીજી ટી-20 અગાઉ હાર્દિક પંડ્યાનો ઓલરાઉન્ડર ભાઈ કૃણાલ પંડ્યા કોરોના સંક્રમિત થયો. ત્યારબાદ તેના સંપર્કમાં આવનારા 8 ખેલાડીઓને આઈસોલેશનમાં મોકલી દેવાયા. હવે મોટા સમાચાર એ આવ્યા છે કે યુજવેન્દ્ર ચહલ અને કૃષ્ણપ્પા ગૌતમને પણ કોરોના થયો છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube