અમદાવાદઃ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (Narednra Modi Stadium Ahmedabad) માં ચાલી રહેલ બીજી ટી20 આંતરરાષ્ટ્રીય મેચમાં ઈશાન કિશન અને સૂર્યકુમાર યાદવને પર્દાપણ કરવાની તક મળી છે. આ બન્નેને શિખર ધવન અને અક્ષર પટેલના સ્થાને ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. આ વાતથી ક્રિકેટ ફેન્સ નિરાશ છે અને કેપ્ટન વિરાટ કોહલીને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરી રહ્યાં છે. 


ધવન અને અક્ષરનું આવુ હશે રિએક્શન


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube