મુંબઈઃ ભારતીય ક્રિકેટ બોર્ડે આગામી હોમ સિરીઝ માટે ભારતીય ટીમના કાર્યક્રમની જાહેરાત કરી છે. ભારતીય ક્રિકેટ બોર્ડે ભારતની હોમ સિરીઝ 2023-2024 માટે રમાનારી મેચના કાર્યક્રમની જાહેરાત કરી દીધી છે. જેમાં રાજકોટમાં એક વનડે અને એક ટેસ્ટ મેચ રમાશે. ભારતીય ક્રિકટ બોર્ડે પાંચ ટેસ્ટ, 3 વનડે અને આઠ ટી20 મેચના કાર્યક્રમની જાહેરાત કરી છે. 


 


Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube