નવી દિલ્હીઃ વિશ્વના મહાન બેટ્સમેન સચિન તેંડુલકરના (sachin tendulkar) ગુરૂ રમાકાંત આચરેકરની (ramakant achrekar) આજે પ્રથમ પુણ્યતિથિ (death anniversary) છે. પાછલા વર્ષે આજના દિવસે સચિનના બાળપણના ગુરૂનું 87 વર્ષની ઉંમરે નિધન થયું હતું. સચિને આજે તેમની પ્રથમ પુણ્યતિથિ પર પોતાના ગુરૂની સાથે પોતાની એક જૂની તસપીર પોસ્ટ કરતા શ્રદ્ધાંજલિ આપી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

માસ્ટાર બ્લાસ્ટરે આ તસવીરની સાથે મરાઠીમાં એક સંદેશ પણ લખ્યો છે. સચિને આ સંદેશનો અંગ્રેજીમાં પણ અનુવાદ પોસ્ટ કર્યો છે. પોતાના આ ભાવનાત્મક સંદેશમાં સચિને લખ્યું, 'તમે સદાય અમારા દિલોમાં રહેશો, આચરેકર સર!'


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર