Team India: ઝિમ્બાબ્વે સામે વન-ડે સીરિઝ માટે ભારતીય ટીમની જાહેરાત કરી દેવામાં આવી છે. શિખર ધવનને ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. ટીમમાં વિરાટ કોહલી, રોહિત શર્મા જેવા ખેલાડીઓ હિસ્સો નથી. તેમને આરામ કરવા માટે કહેવામાં આવ્યું છે. ખાસ વાત એ છે કે, ફાસ્ટ બોલર દીપક ચહર પણ ઘણા સમય બાદ ટીમમાં પરત ફર્યો છે.


ઝિમ્બાબ્વે સામે 3 વન-ડે માટે ભારતીય ટીમ
શિખર ધવન (કેપ્ટન), ઋતુરાજ ગાયકવાડ, શુભમન ગિલ, દીપક હુડ્ડા, રાહુલ ત્રિપાઠી, ઇશાન કિશન (વિકેટકીપર), સંજૂ સેમસન (વિકેટકીપર), વોશિંગટન સુંદર, શાર્દુલ ઠાકુર, કુલદીપ યાદવ, અક્ષર પટેલ, આવેશ ખાન, પ્રસિદ્ધ કૃષ્ણા, મોહમ્મદ સિરાઝ, દીપક ચહર.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube