સરકારના ધમપછાડા છતા પણ વિમા કંપનીઓનાં પાક વીમા મુદ્દે ઠાગાઠૈયા યથાવત્ત છે. જેના કારણે ખેડૂતો પરેશાનીમાં મુકાઇ રહ્યા છે.