બી.વી. દોશી, શાહબુદ્દીન રાઠોડ, ગફુર બિલખિયા, એચ.એમ. દેસાઈ, સુધીર જૈન, યઝદી કરંજિયા સહિત 10 ગુજરાતીઓનું પદ્મ પુરસ્કારથી થશે સન્માન. અમેરિકામાં રહેતા જગદીશ શેઠ અને એસ.પી. કોઠારીને પણ પદ્મ પુરસ્કાર જાહેર.