અબડાસાના ધાસાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ કહ્યું કે, વિધાનસભામાં આવીને મને અફસોસ થયો છે. વિધાનસભામાં ચૂંટાઈને આવનાર બધા ધંધાદારીઓ છે. કોઇનો કોઇ ધર્મ નથી, કોઇ પણ ધારાસભ્ય પક્ષનો નથી.