અમદાવાદમાં ભારતીય પુરાવા વિના રહેતા 11 જેટલા બાંગ્લાદેશીઓની અટકાયત કરવામાં આવી હતી. SOG ક્રાઇમ દ્વારા અટકાયત કરવામાં આવી હતી. ઇસનપુર ચંડોળા તળાવ પાસેના વિસ્તારમાં રહેતા હતા આ તમામ બાંગ્લાદેશીઓની અટકાયત કરવામાં આવી હતી.