રાજકોટમાં વધુ એક દર્દીનું ડેંગ્યુથી મોત થયું છે. જામનગર રોડ પર આવેલા ઘંટેશ્વરમાં રહેતી 16 વર્ષની કિશોરીનું ડેગ્યુથી મોત નિપજ્યું છે. પહ્મકુંવરબા હોસ્પિટલમાં સારવાર હેઠળ હતી.