સતત 18માં દિવસે પણ ગાંધીનગરમાં આદિવાસી અધિકાર બચાવ સમિતિના ધરણાં યથાવત છે. આજે પાવીજેતપુરના ધારાસભ્ય સુખરામ રાઠવાએ છાવણીની મુલાકાત લીધી. તેમણે 26 ફેબ્રુઆરીએ વિધાનસભાના ઘેરાવની ચીમકી આપ છે. સાથે તેમણે એવો પણ આક્ષેપ કર્યો કે સરકારના કોઈપણ નેતા કે અધિકારીઓ તેમની મુલાકાતે નથી આવ્યા.