દેવભૂમિ દ્વારકાના 14 ગામના અંદાજીત 200થી વધુ ખેડૂતો દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો છે. દ્વારકા જામનગર હાઇવેને ચાર માર્ગીય બનાવવાનો અહીં વિરોધ કરવામાં આવી રહ્યો છે.