ફિટ ઇન્ડિયા કેમ્પેઇન અંતર્ગત ગાંધીનગરના મહાત્મા મંદિરથી અમદાવાદના ગાંધી આશ્રમ સુધીની સાયકલ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કેન્દ્રિય મંત્રી સહિત 15 કાર્યકરો જોડાયા છે.