ભારત સરકારના નાણા વિભાગ દ્વારા ૨૦૧૯-૨૦ના નાણાકીય વર્ષ માટે ઇન્કમટેકસ વિભાગને નિર્ધારીત લક્ષ્યાંક કર વસુલાત માટે આપેલ પરંતુ હાલ ૪૦ ટકા જેટલી ઘટ હોવાનું જાણવા મળે છે.