ગુજરાત પર ‘મહા’ વાવાઝોડાનો ખતરો યથાવત્ છે. જેને લઇને મહા વાવાઝોડાના પગલે માછીમારોને ચેતવણી અપાઈ છે. ગુજરાતના દરિયા કિનારે 7 જહાજ, 2 વિમાન તેમજ ઈન્ડિયન કોસ્ટગાર્ડ હાઈ અલર્ટ પર મુકવામાં આવી છે.